JUNAGADH : કડીયાવાડમાં અસામાજિક તત્વોના ત્રાસના વિરોધમાં વેપારીઓએ બંધ પાળ્યો

કડીયાવાડ વિસ્તારના 200થી વધુ વેપારીઓએ આજે બંધ રાખ્યો છે. તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી વેપાર-ધંધાથી અળગા રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વેપારીઓ સાથે સમજાવટ શરૂ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 5:17 PM

JUNAGADH : શહેરના કડીયાવાડ વિસ્તારના 200થી વધુ વેપારીઓએ આજે બંધ રાખ્યો છે. તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી વેપાર-ધંધાથી અળગા રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વેપારીઓ સાથે સમજાવટ શરૂ કરી છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. લુખ્ખા તત્વો વેપારીઓ તથા ગ્રાહકોની કનડગત કરતા હોય વેપારીઓએ આવા તત્વોને પકડવા પોલીસને રજૂઆત કરી છે. આ વિસ્તારમાં છડે ચોક દારૂનું વેચાણ થાય છે. સાંજ પડતા જ દારૂડીયાઓનો જમાવડો થાય છે. આ વિસ્તારમાં શાકભાજીની માર્કેટ પણ આવી છે. ત્યારે મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન પણ વિકટ બન્યો છે. કડીયાવાડ વિસ્તારમાં દિવસ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે એવી માગ વેપારીઓએ કરી છે.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">