jamnagar : ઇવા પાર્કમાં આવાસ યોજનાના સ્થાનિકો પરેશાન, ઉભરાતી ગટરથી ત્રાહિમામ

જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી.

jamnagar : ઇવા પાર્કમાં આવાસ યોજનાના સ્થાનિકો પરેશાન, ઉભરાતી ગટરથી ત્રાહિમામ
Locals disturbed by housing scheme in Eva Park,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 4:36 PM

jamnagar : શહેરમાં મહાનગરપાલિકાએ લાભાર્થીઓને આવાસ તો આપ્યા, સાથે સાથે સમસ્યાઓ પણ પારાવાર આપી. સામાન્ય રીતે સમસ્યાઓ ન હોવી જોઈએ. પરંતુ જામનગરના ઈવા પાર્કમાં તૈયાર કરાયેલા અટલ બિહારીજી ભવન આવાસમાં લોકો પાયાની સુવિધાથી જ વંચિત છે. 312 જેટલા આવાસ છે. પરંતુ ગટરની યોગ્ય વ્યવસ્થા નથી. ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવાસના મુખ્યદ્વાર પર જ ગટરના પાણી વહેતા રહેતા હોવાથી લોકોને આવવા-જવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">