JAMNAGAR : ગૌમાતાને 31 જેટલા ગૌચારાનો અન્નકોટ, ભક્તોએ લીધો લાભ

જામનગરના હાપામાં જલારામ મંદિરમાં ગૌચારાનો અન્નકોટના દર્શના લાભ ગૌભક્તોએ લીધો.

JAMNAGAR : ગૌમાતાને 31 જેટલા ગૌચારાનો અન્નકોટ, ભક્તોએ લીધો લાભ
Gaumata will have 21 Gauchara food coats
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 13, 2021 | 2:53 PM

JAMNAGAR : જામનગરના હાપામાં જલારામ મંદિરમાં ગૌચારાનો અન્નકોટના દર્શના લાભ ગૌભક્તોએ લીધો. મંગળા વિઠ્ઠલેશ ગૌશાળામાં ગાયો માટે અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને સૌપ્રથમ વખત ગૌચારાના અન્નકૂટના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ગૌમાતાને મકાઈ- જુવાર- ગદબ ઉપરાંત ફળો- શાકભાજી સહિત 31 જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ ધરવામાં આવ્યા. જેના મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો.

ભગવાન, માતાજીના અન્નકોટ દરેક દેવસ્થાનો હોય છે. પરંતુ ગૌમાતા માટેનો અન્નકોટ જામનગર નજીક હાપા જલારામ મંદિર પ્રથમ વખત કરવામાં આવ્યો.ગાયને માતાનુ અને ભગવાનનુ સ્વરૂપ માનવામાં આવે છે, તેનો ખોરાકને પણ અન્નકોટ કરવાનો ખ્યાલ ગૌભક્તોમાં આવ્યો. તેથી ગાયને ખોરાકને અન્નકુટ કરવામાં આવ્યો.

મંગળા વિઠલેશ ગૌશાળામાં જલારામ સેવા ટ્રસ્ટ- હાપા તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર દ્વારા અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને ૩૧ જેટલા વિવિધ પ્રકારના ગૌચારાના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8.30 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ગૌચારાના અન્નકૂટના દર્શન રખાયા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
Gaumata will have 21 Gauchara food coats.

Gaumata will have 21 Gauchara food coats

ગૌચારાના અન્નકુટમાં જુદી જુદી ૩૧ જેટલી ખાદ્ય સામગ્રીનો અન્નકોટ રખાયો છે. જેમાં જુવાર, મકાઈ,ગદબ, ઘઉંના લોટના લાડુ, ખોળ, કપાસિયા, દૂધી- ફૂલાવર- કોબીજ સહિત લીલા શાકભાજી ઉપરાંત કેળા- સફરજન- ચીકુ સહિતના ફળો વગેરે મળી ૩૧ જેટલી ખાદ્ય સામગ્રીઓ રાખવામાં આવી છે. જે અન્નકુટનો પ્રસાદ ગૌમાતાને આપવામાં આવ્યો.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">