જામનગર : બ્રાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પહેલ, ITI માં ઉત્પાદન અંગેનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવશે

ITI જામનગરને આ માટે રાજય સરકાર દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર (Jamnagar) સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને પણ આ કોર્ષ શરૂ કરાશે.

જામનગર : બ્રાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા પહેલ,  ITI માં  ઉત્પાદન અંગેનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવશે
A special course started in ITI
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 16, 2022 | 12:53 PM

Jamnagar : રાજયના યુવાનોને રોજગારલક્ષી તાલીમ મળે તે હેતુથી ITI માં વિવિધ કોર્ષ અમલી કરવામાં આવે છે. રાજયમાં પાંચ આઈટીઆઈમાં વિશેષ કોર્ષ (Special Course) કાર્યરત કરાશે. જેમાં જામનગરમાં બ્રાસ ઉઘોગને(Brass Industry)  લગતા કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યો. કોશલ્ય સ્કીલ યુનિર્વિટી હેઠળ અલગ- અલગ કોર્ષને રાજયના પાંચ શહેરમાં અમલી કરાશે. તમને જણાવી દઈએ કે, જામનગર બ્રાસ સીટી(Brass city)  તરીકે ઓળખાય છે. ઉપરાંત બ્રાસ ઉઘોગ માટેનું હબ જામનગર છે. ત્યારે યુવાનો આ ઉધોગમાં પોતાનુ કૌશલ્ય કેળવીને વધુ આગળ વધે તે હેતુથી જામનગરમાં આઈટીઆઈમાં બ્રાસ ઉત્પાદન લગતા કોર્ષનો સમાવેશ કરવામાં આવ્યા છે. બ્રાસ ઉત્પાદન માટે છ માસનો સર્ટીફીકેટ કોર્ષ, 1 વર્ષનો ડીપ્લોમાં અને ત્રણ વર્ષમાં ડીગ્રી કોર્ષ આઈટીઆઈમાં આ વર્ષથી અમલી થશે. જેમાં 40 જેટલી બેઠકો વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે.

ITI જામનગરને આ માટે રાજય સરકાર (Gujarat Government) દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે.

40 જેટલી બેઠકો વિધાર્થીઓને પ્રવેશ મળી શકશે

આઈટીઆઈ જામનગરને આ માટે રાજય સરકાર દ્રારા તબકકાવાર 5 કરોડની ફાળવણી થશે. જામનગર સિવાય ગુજરાતના બીલીમોરા, મોરબી, પાલનપુર, અંકલેશ્વરમાં સ્થાનિક ઉઘોગને અનુલક્ષીને કોર્ષ શરૂ કરાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તાલીમબંધ યુવાનો મળતા ઉઘોગના વિકાસને વેગ મળશે

આ માટેની કોર્ષને સ્થાનિક બ્રાસના ઉઘોગને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આઈટીઆઈમાં થીયરી તેમજ પ્રેકટીલની સાથે બ્રાસ ઉઘોગના અનુભવોનો પણ લાભ મળે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. કોર્ષ પુર્ણ થતા તાલીમાર્થીને નોકરી મળે શકે અથવા પોતાનુ નવું સાહસ પણ કરી શકે અને તાલીમબંધ યુવાનો ઉઘોગમાં આવતા બ્રાસ ઉઘોગના વિકાસને બમણો વેગ મળશે.

આ કારણે કોર્ષની માંગ વધી

કોરોનાકાળમાં આરોગ્યલક્ષી સેવામાં તાલીમબંધ સ્ટાફની માંગ વધી છે. તેથી જામનગર ITI માં ખાસ જનરલ ડયુટી આસીસ્ટન્ટ જે યુવતિઓ માટે કાર્યરત કરવામાં આવ્યો. જેમાં ત્રણ બેચમાં કુલ 60 બેઠકમાં તાલીમ આપવામાં આવે છે. જેને ખાસ પ્રેકટીસ માટે જામનગરની સરકારી જીજી હોસ્પીટલમાં તાલીમ આપવામાં આવે છે, ત્યારે બ્રાસ ઉદ્યોગના વિકાસને વધુ વેગ મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">