જામનગરમાં હરિદ્વાર લઈ જવાનાં બહાને એક હજાર શ્રદ્ધાળુઓને ગઠીયાઓએ નવડાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ

જામનગરમાં ધાર્મિક યાત્રાના નામે છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં(Jamnagar Police)  અરજી દાખલ કરી રિફંડ મેળવવા માંગ કરી છે.

જામનગરમાં હરિદ્વાર લઈ જવાનાં બહાને એક હજાર શ્રદ્ધાળુઓને ગઠીયાઓએ નવડાવ્યા, પોલીસ ફરિયાદ દાખલ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 8:50 AM

જામનગર શહેરમાં(Jamnagar City)  1 હજાર જેટલા લોકોને ધાર્મિક યાત્રામાં હરિદ્વાર (Haridwar) લઈ જવાનું કહીને છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ભાવનાબેન નામના આયોજક દ્વારા 1 હજારથી વધુ લોકો પાસે 3100 રૂપિયા ઉઘરાવીને હરિદ્વાર કથામાં લઈ જવાનું આયોજન કરાયું હતું. બાદમાં ટ્રેનમાં (Train) ટિકીટ ના મળતી હોવાના બહાના બતાવી યાત્રા રદ કરી નાખી. તેમજ રિફંડ આપવા માટે પણ ઠાગાઠૈયા કરતા ભોગ બનેલા લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રિફંડ પાછુ આપવા આયોજકના ઠાગાઠૈયા

મહત્વનું છે કે,ધાર્મિક યાત્રાના નામે છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ પોલીસમાં(Jamnagar Police)  અરજી દાખલ કરી રિફંડ મેળવવા માંગ કરી છે.બીજી તરફ  યાત્રાના આયોજક દ્વારા એવો ખુલાસો કરાયો છે કે ટ્રેન રદ થતા યાત્રા પણ મોકુફ રાખવી પડી છે,તેમજ તેઓ લોકોને પુરેપુરું રિફંડ આપવાની પણ તૈયારી બતાવી છે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો

અમદાવાદમાં (Ahmedabad) પણ ધાર્મિક યાત્રાના નામે લાખોની છેતરપિડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. પિતા-પુત્રએ શહેરના ઘાટલોડિયા વિસ્તારના સિનિયર સીટીજનો પાસેથી35લાખની રકમ પડાવી છેતરપિંડી આચરતા આ મામલે પોલીસ ફરિયાદ નોધાઇ છે.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા ધાર્મિક યાત્રાના બહાને સિનિયર સીટીજનો સાથે ફરી ઠગાઈનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.નટુભાઈ પટેલ અને તેનો પુત્ર દિપકે ધાર્મિક યાત્રાના નામે 35 લાખની છેતરપિંડી કરી છે.ઘાટલોડીયા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">