રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય
Jaipal Singh Rathore takes charge as Rajkot district police chief, bals farewell to Balram Meena (જયપાલસિંહ રાઠોડ)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:45 PM

Rajkot : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં  (IPS)આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા (District Police Chief)તરીકે ભાવનગરના (Bhavnagar) એસપી (SP) જયપાલસિંહ રાઠોડની (Jaipal Singh Rathore) નિમણૂંક કરવામાં આવી છે. આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો. એસપી બલરામ મીણાએ (Balram Meena) જયપાલસિંહને આવકાર્યા હતા અને તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું, જયપાલસિંહને ચાર્જ સોંપીને બલરામ મીણા દાહોદ(DAHOD) એસપી તરીકેનો ચાર્જ સંભાળવા પહોંચ્યા હતા.

બલરામ મીણાને આપી ભાવભીની વિદાય

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. અને બલરામ મીણાની કારને શણગારીને રથની જેમ ખેંચવામાં આવી હતી.બલરામ મીણાએ રાજકોટનો આભાર માન્યો હતો અને પોલીસને સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાની બદલી

રાજકોટ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની (Manohar Singh Jadeja)ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના એસપી તરીકે બદલી કરવામાં આવી છે.મનોહરસિંહ જાડેજા રાજકોટમાં એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.મનોહરસિંહ જાડેજા આજે ચાર્જ છોડીને ગીર સોમનાથના એસપી તરીકે ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : Kheda : વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">