AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો,બલરામ મીણાને અપાઇ ભાવભીની વિદાય
Jaipal Singh Rathore takes charge as Rajkot district police chief, bals farewell to Balram Meena (જયપાલસિંહ રાઠોડ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 04, 2022 | 5:45 PM
Share

Rajkot : રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં  (IPS)આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા (District Police Chief)તરીકે ભાવનગરના (Bhavnagar) એસપી (SP) જયપાલસિંહ રાઠોડની (Jaipal Singh Rathore) નિમણૂંક કરવામાં આવી છે. આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો. એસપી બલરામ મીણાએ (Balram Meena) જયપાલસિંહને આવકાર્યા હતા અને તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું, જયપાલસિંહને ચાર્જ સોંપીને બલરામ મીણા દાહોદ(DAHOD) એસપી તરીકેનો ચાર્જ સંભાળવા પહોંચ્યા હતા.

બલરામ મીણાને આપી ભાવભીની વિદાય

બલરામ મીણાની (Balram Meena)રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા તેને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસ દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. અને બલરામ મીણાની કારને શણગારીને રથની જેમ ખેંચવામાં આવી હતી.બલરામ મીણાએ રાજકોટનો આભાર માન્યો હતો અને પોલીસને સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ ડીસીપી મનોહરસિંહ જાડેજાની બદલી

રાજકોટ ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાની (Manohar Singh Jadeja)ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના એસપી તરીકે બદલી કરવામાં આવી છે.મનોહરસિંહ જાડેજા રાજકોટમાં એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા.મનોહરસિંહ જાડેજા આજે ચાર્જ છોડીને ગીર સોમનાથના એસપી તરીકે ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો :Gandhinagar: વિદ્યાસહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવી, સચિવાલય બહાર વિદ્યાસહાયકોનું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : Kheda : વડતાલમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા પક્ષીઓ માટે 5000 પાણીના કુંડા અને માળાનું વિતરણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">