INS ‘વિરાટ’ને અંતિમ વિદાય! સૌ કોઇ થયા ભાવુક!

57 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપ્યા બાદ INS ‘વિરાટ’ને અંતિમ વિદાય આપવામાં આવી છે. અલંગની શ્રીરામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે INS ‘વિરાટ’ને દરિયામાંથી ટગ દ્વારા ખેંચી લવાયું હતું અને આન, બાન, શાન સાથે INS ‘વિરાટ’ને વસમી વિદાય અપાઇ છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેવીના ઉચ્ચ […]

INS ‘વિરાટ'ને અંતિમ વિદાય! સૌ કોઇ થયા ભાવુક!
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 28, 2020 | 8:33 PM

57 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપ્યા બાદ INS ‘વિરાટ’ને અંતિમ વિદાય આપવામાં આવી છે. અલંગની શ્રીરામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે INS ‘વિરાટ’ને દરિયામાંથી ટગ દ્વારા ખેંચી લવાયું હતું અને આન, બાન, શાન સાથે INS ‘વિરાટ’ને વસમી વિદાય અપાઇ છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેવીના ઉચ્ચ અધિકારીઓએ ખાસ હાજરી આપી છે. મહત્વપૂર્ણ છે કે, 1987માં INS વિરાટને ઈન્ડિયન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. જોકે વિરાટની વિદાય પ્રસંગે તેને ખરીદનાર શિપબ્રેકર ભાવૂક થયા હતા. અહીં, કેન્દ્રીયપ્રધાને INS વિરાટને ભારતનું ગૌરવ ગણાવ્યું છે. મનસુખ માંડવીયાએ INS વિરાટની સિદ્ધિઓને વાગોળવાની સાથે ભારતની રક્ષામાં વિરાટના સિંહફાળાને યાદ કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">