AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1,115 કેસ નોંધાયા, 8ના મોત

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 224 દર્દી મળ્યાં. તો સુરત શહેરમાં 138 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરા શહેરમાં 103 અને રાજકોટ શહેરમાં 101 કેસ સામે આવ્યા. રાજ્યમાં કાળમુખો કોરોના વધુ 8 દર્દીઓને ભરખી ગયો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4નાં મોત થયા. તો સુરત શહેરમાં 3 અને […]

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 1,115 કેસ નોંધાયા, 8ના મોત
| Updated on: Dec 17, 2020 | 9:08 PM
Share

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 224 દર્દી મળ્યાં. તો સુરત શહેરમાં 138 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા. વડોદરા શહેરમાં 103 અને રાજકોટ શહેરમાં 101 કેસ સામે આવ્યા. રાજ્યમાં કાળમુખો કોરોના વધુ 8 દર્દીઓને ભરખી ગયો. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 4નાં મોત થયા. તો સુરત શહેરમાં 3 અને બોટાદમાં એકનું મૃત્યુ નિપજ્યું. જો કે સારવાર બાદ સાજા થતા દર્દીઓની સંખ્યા સતત વધુ નોંધાઈ રહી છે. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 1305 દર્દીઓ સ્વસ્થ થયા. આ સાથે જ કોરોના રિકવરી રેટ 92.82 ટકા પર પહોંચ્યો છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં સૌથી વધુ 224 કેસ સામે આવ્યા. અને જિલ્લામાં 8 દર્દી નોંધાયા. અમદાવાદ શહેરમાં 4 દર્દીઓનાં મોત થયા. અમદાવાદ શહેરમાં 221 દર્દી અને જિલ્લામાં 7 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">