ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 513 કેસ, 38 લોકોના મોત
રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 […]
રાજ્યમાં કોરોનાના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોના વાઈરસના નવા 513 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 38 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1,385 પર પહોંચ્યો છે. ત્યારે આજે 366 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં કુલ 5,573 એક્ટિવ કેસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો