AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત ભાજપમાં ભડકો, સિટીંગ સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ ન અપાતા શરૂ થયો વિરોધનો સૂર, પાર્ટી છોડવા અંગે લઈ શકે છે નિર્ણય

સુરેન્દ્રનગરમાં ભાજપમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે. ભાજપે દેવજી ફતેપરાના બદલે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. ટિકિટ કપાતા દેવજી ફતેપરામાં ભારે રોષ ફેલાયો છે. નારાજ દેવજી ફતેપરાએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ પક્ષ સાથે પણ છેડો ફાડી દેશે. તો ટિકિટ કપાવા પાછળ દેવજી ફતેપરાએ ધારાસભ્ય ધનજી પટેલ અને જયંતિ કવાડિયાને જવાબદાર ઠેરવ્યા […]

ગુજરાત ભાજપમાં ભડકો, સિટીંગ સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ ન અપાતા શરૂ થયો વિરોધનો સૂર, પાર્ટી છોડવા અંગે લઈ શકે છે નિર્ણય
Follow Us:
| Updated on: Mar 24, 2019 | 9:22 AM

સુરેન્દ્રનગરમાં ભાજપમાંથી દેવજી ફતેપરાની ટિકિટ કપાઈ છે. ભાજપે દેવજી ફતેપરાના બદલે મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે. ટિકિટ કપાતા દેવજી ફતેપરામાં ભારે રોષ ફેલાયો છે. નારાજ દેવજી ફતેપરાએ ચીમકી ઉચ્ચારી છે કે જરૂર પડશે તો તેઓ પક્ષ સાથે પણ છેડો ફાડી દેશે.

તો ટિકિટ કપાવા પાછળ દેવજી ફતેપરાએ ધારાસભ્ય ધનજી પટેલ અને જયંતિ કવાડિયાને જવાબદાર ઠેરવ્યા છે. તેમને આક્ષેપ કર્યો છે કે આ બંનેના લીધે જ તેમની ટિકિટ કપાઈ છે. નારાજ દેવજી ફતેપરાએ એવું કહ્યું છે કે ટૂંક સમયમાં તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરશે અને ત્યારબાદ તેઓ આગામી રણનીતિ અંગે નિર્ણય લેશે.

વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ
સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ
Pregnancy દરમિયાન કઇ રસી લેવી જોઈએ?
કરણ જોહરના પરિવાર વિશે જાણો

સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા અસંતોષ જોવા મળ્યો છે. દેવજી ફતેપરાએ ટિકિટ કપાતા વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. જો કે આજે જ્યારે મિડીયા તેની સાથે વાતચીત કરવા માટે રાજકોટ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યુ હતુ ત્યા તેઓ મીડિયા સાથે વાતચીત કરવા માટે તૈયાર થયા ન હતા.

આ પણ વાંચો : રાહુલ ગાંધીની લોકપ્રિયતા પર કોંગ્રેસના નેતાએ જ ઉઠાવ્યો સવાલ, પ્રિયંકા વાડ્રાને લઈને આપ્યું મહત્વનું નિવદેન

પરિવારજનોએ પહેલા તો દેવજીભાઇ ઘરે હાજર નથી તેવું જણાવ્યું હતું, જો કે બાદમાં તેઓ સુરેન્દ્રનગર નિવેદન આપશે તેવું જણાવ્યુ હતું. મહત્વનું છે કે દેવજી ફતેપરાની સ્થાનિક સ્તરે નારાજગી હતી એટલુ જ નહિ વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ક્રિયતા અને વિવાદોને કારણે તેની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા હતી જેના કારણે ટિકીટ કપાતા તેઓ બળવાના સૂર કર્યા હતા. જે બાદ વિવાદ થયો હતો. જો કે મિડીયા તેમની પાસે પહોંચતા બોલવાનું ટાળ્યુ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">