RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો

RAAMCHARITMANAS : શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે.

RAAMCHARITMANAS: વિવાહ આડે આવે છે વિઘ્નો, તો અચુક અપનાવો આ મંત્ર થશે ખાસ આ ફાયદો
શ્રી રામચરિતમાનસની ચોપાઈનો નિયમિત જાપ !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 26, 2021 | 4:55 PM

શ્રી રામચરિતમાનસ (RAAMCHARITMANAS)માં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આજે અમે આપને એક એવો સરળ મંત્ર જણાવીશું કે જેનાથી આપના વિવાહને આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. કેટલીક વાર એવું થતું હોય છે કે વિવાહ આડે અનેક અણધારી આફતો આવીને ઉભી રહે. અને જો વારંવાર આવું જ થતું હોય તો વર કન્યાના માતા પિતા પણ ચિંતામાં આવી જતાં હોય છે. અને કામના કરતાં હોય છે કે તેમના સંતાનોના લગ્ન આડે આવતી સમસ્યાઓ દુર થઈ જાય. શ્રી રામચરિતમાનસમાં દર્શાવેલી દરેક ચોપાઈ વ્યક્તિના જીવનની તમામ સમસ્યાને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે. શ્રીરામચરિતમાનસમાં વર્ણિત એક એક ચોપાઈ વાસ્તવમાં વ્યક્તિની દરેક સમસ્યા સામે લડવાનો મંત્ર આપે છે. એટલે કે આ ચોપાઈઓ મંત્રના રૂપમાં પણ પ્રચલિત છે ! ત્યારે આજે અમે આપને શ્રી રામચરિતમાનસની એ ચોપાઈ જણાવીશું કે જેના જાપથી આપની પરેશાની પણ દુર થશે. આ ચોપાઈ કઈંક આ પ્રમાણે છે. તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજિ સઁવારિ કૈ માંડવી શ્રુતકીરતિ ઉરમિલા, કુઁઅરિ લઈ હઁકારિ કૈ શ્રી રામ-સીતા ના વિવાહ બાદ પ્રભુ શ્રી રામના અન્ય ભાઈઓ અને માતા સીતાની અન્ય બહેનોના વિવાહના આ આખા પ્રસંગનો જો પાઠ થાય તો તો તે ખુબ ઉત્તમ મનાય છે. કહેવાય છે કે જો તે ન થઈ શકે તો આ ચોપાઈ રુપી મંત્રનો જાપ કરવાથી પણ આપના વિવાહ આડે આવતા તમામ વિઘ્નો દુર થઈ જશે. જો એકાગ્ર ચિત્ત સાથે અને આસ્થા સાથે આ ચોપાઈનો નિયમિત જાપ કરવામાં આવે તો ચોક્કસ આપના શુભ પ્રસંગમાં આવતી પરેશાનીઓ પણ દુર થશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો આ વિધિથી શિવજીને ચઢાવો બીલીપત્ર, મનોકામના ચોક્કસ થશે પૂર્ણ !

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">