AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડના ઉમરગામમાં મેધતાંડવ, 24 કલાકમાં 14.5 ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

વલસાડના ઉમરગામમાં મેધતાંડવ, 24 કલાકમાં 14.5 ઈંચ વરસાદ
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:36 PM
Share

દક્ષિણ ગુજરાતના વલસાડના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમા 14.5 ઈંચ વરસાદથી, સમગ્ર ઉમરગામ પાણી પાણી થઈ ચૂક્યુ છે. સંજાણમાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનુ જોર આગામી 8 ઓગસ્ટ સુધી રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">