ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર

ભારત સામે UK ઝૂક્યું છે. ત્યારે બોલિવૂડ અને નવરાત્રીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાનું આયોજન થયું છે. તો ચાલો જાણીએ આજના મોટા સમાચાર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 8:52 AM

UKની સાન ઠેકાણે આવી છે. કોરોના વેક્સિનને લઈને અને ભારતીય પ્રવાસીઓ માટે મોટો નિર્ણય લીધો છે. વેક્સિન લીધેલા ભારતીયોને હવે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે. 11 ઓક્ટોબરથી આ નિયમ અમલી રહેશે.

ત્યારે બોલિવૂડમાં મુંબઈ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન સહિત 8 આરોપીઓને 14 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આજે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે કોમર્શિયલ ગરબાને મંજૂરી માટે હાઇકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થવાની છે. શેરી ગરબાને મંજૂરી તો પાર્ટી પ્લોટમાં કેમ નહીં તેવી અરજી થઇ છે. જોવું રહ્યું કે શું કોમર્શિયલ ગરબાને મળશે મંજૂરી ?

દિવાળી પહેલા ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવા માટે સરકારે તૈયારીઓ શરૂ કરી છે. શિક્ષણપ્રધાને આ વિશે કહ્યું છે કે, કમિટીની રચના બાદ ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. જોવું રહ્યું કે શું દિવાળી પહેલા ધોરણ 1થી 5ની શાળા
શરૂ થશે?

ત્યારે ગુજરાત કોંગ્રેસના ઓપરેશન માટે ડોક્ટર રઘુ શર્માને બોલાવાયા છે. રાજસ્થાનના દિગ્ગજ નેતા રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. રાજીવ સાતવના નિધન બાદ પ્રભારીનું પદ ખાલી હતુ.

નોરતાનો તહેવાર શરુ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના ભદ્ર મંદિરમાં પ્રથમ વાર ગરબાનું આયોજન થયું. સીએમ ભૂપેન્દ્ર પટેલે મા ભદ્રકાળીની આરતી કરી. અને ભદ્રના ચોકમાં ગરબા રમાયા.

 

આ પણ વાંચો: Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર

આ પણ વાંચો: Air Force Day Parade: રાફેલ, મિગ અને મિરાજ કરશે આકાશમાં ગર્જના, 1971ની જીતનાં રંગમાં રંગાશે આકાશ, દેશનું માથુ ગર્વથી થશે ઉંચુ

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">