AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 એપ્રિલના મહત્વના સમાચાર : કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી

આજે 7 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

7 એપ્રિલના મહત્વના સમાચાર :  કેજરીવાલે બાળકોને સારું શિક્ષણ આપ્યું, મફત સારવાર આપી, તો પણ જેલમાં ધકેલી દેવાયાઃ આતિશી
Pankaj Tamboliya
| Edited By: | Updated on: Apr 07, 2024 | 7:03 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશના પ્રવાસે જશે. PM મોદી સવારે 11 વાગ્યે બિહારના નવાદામાં જનસભાને સંબોધશે. આ પછી પીએમ બપોરે 2.15 વાગ્યે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રેલી કરશે. આ પછી તેઓ મધ્યપ્રદેશ પહોંચશે અને સાંજે 6.15 વાગ્યે જબલપુરમાં રોડ શોથી રાજ્યમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થનમાં AAP નેતાઓ આજે દેશભરમાં સામૂહિક ઉપવાસ કરશે.

ગોપાલ રાયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના નેતાઓ આજે જંતર-મંતર પર ‘સામૂહિક ઉપવાસ’ કરશે. સપા પ્રમુખ અખિલેશ યાદવ આજે ગાઝીપુરના મોહમ્મદબાદમાં મુખ્તાર અંસારીના નિવાસસ્થાને પહોંચશે અને શ્રદ્ધાંજલિ આપશે. આ દરમિયાન તેઓ વારાણસી પણ પહોંચશે. ગગન શક્તિ માટે હાઇવે લેન્ડિંગ અને ટેકઓફનું બીજું ઓપરેશન લખનૌ નજીક થશે. દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો…

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">