Gujarat : કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે, અન્ય 4 ગુજરાતીઓનો પણ સમાવેશ
Gujarat : કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે.આ સાથે અન્ય પાંચ ગુજરાતીઓ પણ એવોર્ડથી સન્માનિત થશે.
કેશુભાઇ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ સાથે અન્ય 4 ગુજરાતીઓ પણ એવોર્ડથી સન્માનિત થશે.
કોણ-કોણ થશે સન્માનિત
શ્રી દાદુદાન ગઢવી, સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત
શ્રી શ્રી ચંદ્રકાંત મહેતા, સાહિત્ય અને શિક્ષણ, ગુજરાત
શ્રી મહેશભાઈ કનોડિયા (મરણોત્તર) આર્ટ, ગુજરાત
શ્રી નરેશભાઈ કનોડિયા (મરણોત્તર) આર્ટ, ગુજરાત
શ્રી કેશુભાઈ પટેલ, (મરણોત્તર), જાહેર બાબતો, ગુજરાત
Latest Videos
Latest News