રાજકોટ સમાચાર : પથ્થરમારો થયો તે સમયે વંદે ભારત ટ્રેનમાં હાજર હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જુઓ વીડિયો

રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.

રાજકોટ સમાચાર : પથ્થરમારો થયો તે સમયે વંદે ભારત ટ્રેનમાં હાજર હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી,  જુઓ વીડિયો
stones pelted
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 08, 2023 | 12:19 PM

રાજકોટમાં જે વંદે ભારત ટ્રેનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરી કરી હતી. તેના પર પથ્થર મારો થયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના બિલેશ્વર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે.મળતી માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો છે.

જાહેર પરિવહનના સાધનોમાં લોકોને કોઈ તકલીફ છે કે નહીં તે જાણવા ખુદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી હતી. ટ્રેન અને એસટી બસમાં મુસાફરી કરી લોકો પાસેથી સમસ્યાઓ જાણી હતી. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં આવ્યાં હતા અને રાજકોટથી અમદાવાદ એસટી બસમાં મુસાફરી કરી આવ્યાં હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

હર્ષ સંઘવી ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જેમાં તેમણે પ્રથમ અમદાવાદથી રાજકોટ વંદે ભારત ટ્રેનમાં સફર કરી હતી અને ત્યારબાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપી રાજકોટથી એસટી બસમાં અમદાવાદ જવા માટે રાત્રે 11.45 વાગ્યે રવાના થયા હતા. આ સમયે હર્ષ સંઘવી બસપોર્ટ ખાતે મુસાફરોને મળ્યા હતા અને પ્લેટફોર્મ, કેન્ટીન, વેઇટિંગ રૂમ ઉપરાંત શૌચાલયની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને મુસાફરલક્ષી તમામ બાબતોની માહિતી મેળવી સમીક્ષા કરી હતી.

વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરએ આપ્યુ નિવેદન

રાજકોટ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાનો મુદ્દે વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનરનું નિવેદન આપ્યુ છે. તો વંદે ભારત ટ્રેનના C-4, C-5 કોચ પર પથ્થરમારો થયો હતો. તેમના જણાવ્યા અનુસાર રાત્રે 9 કલાકે પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાજકોટના બિલેશ્વર સ્ટેશનથી 4 કિમી પહેલા જ પથ્થરમારો થયો હતો.જો કે પથ્થરમારાની ઘટનામાં કોઇને ઇજા કે નુકસાન થયુ નથી. આ અગાઉ થયેલા પથ્થરમારાની ઘટના બની ચૂકી છે. જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ બનેલી પથ્થરમારાની ઘટના

વંદે ભારત ટ્રેન પર આ પહેલી વાર પથ્થરમારાની ઘટના નથી બની. આ અગાઉ ઉદયપુરથી ચાલતી ટ્રેનો પર પણ પથ્થરમારાની થયો હતો. રાજસ્થાનના જયપુર-ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હોવાનું સામે આવ્યુ હતુ.જયપુર-ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ રેલવે પોલીસ આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવ્યુ છે.પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર હોવાનો પણ હોઈ શકે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">