કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, 700 કરોડ બાદ સરકારે જાહેર કર્યું વધુ એક પેકેજ

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સૌપ્રથમ 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ 700 કરોડ રૂપિયાની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી. જે બાદ આજે ફરી નાયબ મુખ્યપ્રધાન […]

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, 700 કરોડ બાદ સરકારે જાહેર કર્યું વધુ એક પેકેજ
Follow Us:
| Updated on: Nov 23, 2019 | 10:05 AM

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સૌપ્રથમ 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ 700 કરોડ રૂપિયાની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી. જે બાદ આજે ફરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPનો ખેલ, ન ઢોલ, ન જાન અને જાનૈયાઓ વગર મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યાઃ કોંગ્રેસ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સહાય માટે સરકારે પોતાના સ્તર પર નુકસાનની સ્થિતિનું અવલોકન કર્યું હતું. જે બાદ સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 18 હજાર ગામડાઓના 56 લાખ 36 હજાર ખેડૂતને સહાયનો લાભ મળશે. નીતિન પટેલે જણાવ્યું કે, 20 તારીખ સુધી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની ગણતરી કરી લીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જ્યાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે, તેવા 125 તાલુકાના 9 હજાર 416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6 હજાર 800 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાના બાકી રહેતા 81 તાલુકાના 5 હજાર 814 ગામોમાં પણ છૂટાછવાયા કમોસમી વરસાદથી નુકસાન થયું છે.. આ 81 તાલુકાનાં અંદાજીત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને પણ ખાતા દીઠ રૂપિયા 4 હજાર લેખે રૂપિયા 684 કરોડની સહાય અપાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">