AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળમાં ગુજરાતે સારી કામગીરી કરી: જયંતિ રવિ

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 22, 2021 | 10:46 PM
Share

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi)એ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની કોરોનાની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને સારો પ્રતિસાદ મળ્યો છે.

ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Jayanti Ravi)એ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની કોરોનાની કામગીરી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના મહામારીમાં ગુજરાતને સારો પ્રતિસાદ મળ્યો છે. તેમજ કોરોનાકાળ દરમ્યાન સરકારે એકત્ર કરેલા ડેટાના આધારે કામગીરીમાં સરળતા થઈ છે. આ ઉપરાંત નવેમ્બર માસ બાદ કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને પણ સતત મોનીટરીંગ કરવામાં આવતું હતું. જેના લીધે કોરોના સામેની લડાઈમાં આપણને સફળતા મળી છે. ગુજરાત સરકારે કોરોના અંગે તૈયાર કરેલા રિપોર્ટ અંગે તેમણે માહિતી  આપી હતી.

 

 

આ પણ વાંચો: Budget 2021: Auto Sector માટે સંજીવની સાબિત થઈ શકે બજેટ, ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થવાની શક્યતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">