જામનગર: માવઠાથી ખેડૂતોના હાલ બેહાલ, સરકારના દાવા વચ્ચે હજુ પણ 5 હજાર હેક્ટરમાં સર્વે બાકી, જુઓ VIDEO

  રાજ્યમાં કમોસમી વરસાદી કહેરે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. ત્યારે જામનગરમાં પણ ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે. આકાશી આફતથી જામનગર જિલ્લામાં 1 લાખ 96 હજાર હેકટરમાં ખરીફ પાકને નુકસાન થયું છે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો […]

જામનગર: માવઠાથી ખેડૂતોના હાલ બેહાલ, સરકારના દાવા વચ્ચે હજુ પણ 5 હજાર હેક્ટરમાં સર્વે બાકી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 21, 2019 | 4:55 AM

રાજ્યમાં કમોસમી વરસાદી કહેરે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. ત્યારે જામનગરમાં પણ ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે. આકાશી આફતથી જામનગર જિલ્લામાં 1 લાખ 96 હજાર હેકટરમાં ખરીફ પાકને નુકસાન થયું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

11 હજારથી વધુ ખેડૂતોને મોટાપ્રમાણમાં નુક્સાન થયું છે. બીજી તરફ હેલ્પલાઈનથી હેલ્પ કરવાની વાતો વચ્ચે હજુ આ વિસ્તારમાં સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ નથી. અહીં હજુ 5 હજાર હેકટરમાં સર્વે બાકી છે. ત્યારે ક્યારે સર્વે થાય અને ક્યારે સહાય મળે તે સૌથી મોટો સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">