Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ

ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના નવા 4710 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:01 PM

ગુજરાતમાં(Gujarat)  05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona)  કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના નવા 4710 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ (Ahmedabad)  શહેરમાં સૌથી વધુ 1,451 નવા કેસ અને 7 લોકોનાં મોત થયા..તો વડોદરામાં 781 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા.સુરતમાં પણ કોરોનાથી ચાર લોકો મોત થયા અને 174 નવા કેસ સામે આવ્યા.રાજકોટ જિલ્લા-શહેરમાં 226 નવા દર્દી મળ્યા.જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા.આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 55 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો.જામનગર શહેરમાં 51 નવા કેસ નોંધાયા અને ત્રણ લોકોનાં મોત.ભરૂચમાં પણ કોરોનાથી બે લોકોએ જીવ ગુમાવ્યો અને 54 લોકો સંક્રમિત થયા.ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, મોરબી, વલસાડમાં 1-1 વ્યક્તિનું કોરોનાન કારણે મોત થયું છે

Corona Gujarat

Gujarat Corona City Update

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય..પરંતુ મોતનો આંકડો હજુ પણ ઉંચો છે..રાજ્યમાં છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત થયા છે.સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 લોકોએ દમ તોડ્યો. ભાવનગર શહેર-જિલ્લામાં પાંચ લોકોનાં મોત થયા. જ્યારે વડોદરામાં 4 દર્દીના નિધન થયા છે. સુરતમાં પણ કોરોનાના કારણે 4 લોકોનાં મોત થયા.બીજી તરફ 11,184 દર્દી સાજા થયા છે…રાજ્યનો રિકવરી રેટ વધીને 94.85 ટકા થઈ ગયો છે.અત્યાર સુધીમાં 11.34 લાખથી વધુ લોકો સાજા થયા છે..જ્યારે મૃત્યુઆંક 10 હજાર 648 થયો છે…રાજ્યમાં હાલ 51 હજાર13 એક્ટિવ કેસ છે, જેમાંથી 236 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 777 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા

કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ

આ પણ વાંચો : Ahmedabad: 12 વર્ષની વયે મળેલી બાળકીનો 10 વર્ષની મહેનત બાદ પરિવાર મળ્યો, પોલીસ મિલન કરાવશે

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">