ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ

ગુજરાતમાં 05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના નવા 4710 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:01 PM

ગુજરાતમાં(Gujarat)  05 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona)  કેસમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકના કોરોનાના નવા 4710 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ (Ahmedabad)  શહેરમાં સૌથી વધુ 1,451 નવા કેસ અને 7 લોકોનાં મોત થયા..તો વડોદરામાં 781 નવા દર્દી મળ્યા અને ચાર દર્દીનાં મોત નિપજ્યા.સુરતમાં પણ કોરોનાથી ચાર લોકો મોત થયા અને 174 નવા કેસ સામે આવ્યા.રાજકોટ જિલ્લા-શહેરમાં 226 નવા દર્દી મળ્યા.જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા.આ તરફ ભાવનગર શહેર-જિલ્લામાં 55 નવા કેસ સામે આવ્યા અને પાંચ લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો.જામનગર શહેરમાં 51 નવા કેસ નોંધાયા અને ત્રણ લોકોનાં મોત.ભરૂચમાં પણ કોરોનાથી બે લોકોએ જીવ ગુમાવ્યો અને 54 લોકો સંક્રમિત થયા.ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, મોરબી, વલસાડમાં 1-1 વ્યક્તિનું કોરોનાન કારણે મોત થયું છે

Corona Gujarat

Gujarat Corona City Update

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય..પરંતુ મોતનો આંકડો હજુ પણ ઉંચો છે..રાજ્યમાં છેલ્લા 9 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.રાજ્યમાં કોરોનાથી 34 દર્દીના મોત થયા છે.સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 લોકોએ દમ તોડ્યો. ભાવનગર શહેર-જિલ્લામાં પાંચ લોકોનાં મોત થયા. જ્યારે વડોદરામાં 4 દર્દીના નિધન થયા છે. સુરતમાં પણ કોરોનાના કારણે 4 લોકોનાં મોત થયા.બીજી તરફ 11,184 દર્દી સાજા થયા છે…રાજ્યનો રિકવરી રેટ વધીને 94.85 ટકા થઈ ગયો છે.અત્યાર સુધીમાં 11.34 લાખથી વધુ લોકો સાજા થયા છે..જ્યારે મૃત્યુઆંક 10 હજાર 648 થયો છે…રાજ્યમાં હાલ 51 હજાર13 એક્ટિવ કેસ છે, જેમાંથી 236 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 50 હજાર 777 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો : Vadtal સ્વામીનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતીની ઉજવણી, દેવોને વસંત શણગારે વિભુષીત કરાયા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો : Ahmedabad: 12 વર્ષની વયે મળેલી બાળકીનો 10 વર્ષની મહેનત બાદ પરિવાર મળ્યો, પોલીસ મિલન કરાવશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">