AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસ, 35 લોકોએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં 04 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 6097 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 35 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 6097 કેસ, 35 લોકોએ જીવ ગુમાવ્યો
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:58 PM
Share

ગુજરાતમાં(Gujarat)  04 ફેબ્રુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 6097 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 35 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદ(Ahmedabad)  શહેરમાં સૌથી વધુ 1 હજાર 985 કેસ સાથે 8 દર્દીના નિધન થયા.તો વડોદરા શહેરમાં કોરોનાના 1215 કેસ સાથે 4 દર્દીનાં મોત નિપજ્યા.વડોદરા જિલ્લામાં કોરોનાનો કહેર થોડો વધ્યો છે. વડોદરા જિલ્લામાં 297 નવા દર્દી નોંધાયા છે જ્યારે 1 દર્દીનું મોત થયું છે. ગાંધીનગર શહેરમાં નવા 203 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 12 હજાર 105 દર્દી સાજા થયા છે.જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 94.28 ટકા થયો છે.રાજ્યમાં હાલ 57 હજાર 521 એક્ટિવ કેસ છે.જેમાંથી 248 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 57 હજાર 273 દર્દીની હાલત સ્થિર છે.

Gujarat Corona City Update

Gujarat Corona City Update

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય..પરંતુ મોતનો આંકડો હજુ પણ ઉંચો છે.રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે..સતત બીજા દિવસે પણ રાજ્યમાં કોરોનાથી 35 દર્દીના મોત થયા છે.સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 લોકોએ દમ તોડ્યો જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ એક વ્યક્તિનું મોત થયું. જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં મળી કુલ 5 દર્દીના નિધન થયા છે. તો ભાવનગર શહેરમાં પણ 3 લોકોએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. આ ઉપરાંત રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, સુરત ગ્રામ્ય, ભરૂચ અને ભાવનગર જિલ્લામાં 2-2 દર્દીનું મોત થયું છે. તો ગાંધીનગર, નવસારી, વલસાડ, અરવલ્લી સુરત અને રાજકોટમાં 1-1 વ્યક્તિનું કોરોનાન કારણે મોત થયું છે.

આ પણ વાંચો : Gandhinagar : ધો-10 પછી ડિપ્લોમામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનો લાભ મળશે, CMનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો : GIR SOMNATH : સોમનાથના ભોજનાલયમાં વિનામુલ્યે મહાપ્રસાદનો લાભ લઇ ભાવિકો ધન્યતા અનુભવે છે

Follow Us
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
g clip-path="url(#clip0_868_265)">