GSEB HSC Result 2023 Declared : સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર

|

May 31, 2023 | 9:30 AM

GSEB HSC 12th Results 2023 : બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

GSEB HSC Result 2023 Declared : સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર

Follow us on

GSEB HSC 12th Results 2023 : ગુજરાત( Gujarat) બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ જાહેર, સૌથી ઓછુ દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ જાહેર થયુ છે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે.ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

આ પણ વાંચો-Gujarat Board 12th Result 2023 Declared : ગુજરાત બોર્ડ ધોરણ 12માં ઉત્તર બુનિયાદી પ્રવાહનું સૌથી વધારે પરિણામ

અસારવા (અમદાવાદ) કેન્દ્રનું  61.30 ટકા , આશ્રમરોડ કેન્દ્રનું 68.54, અમરાઈવાડી (અમદાવાદ)કેન્દ્રનું 63.17 ટકા , એલિસબ્રિજ (અમદાવાદ) કેન્દ્રનું 83.42 ટકા , કોટવિસ્તાર (અબદ) કેન્દ્રનું 61.81 ટકા , નરોડા (અબદ) કેન્દ્રનું 72.06 ટકા , વાસણા-પાલડી (અમદાવાદ) કેન્દ્રનું 74.82 ટકા  પરિણામ જાહેર થયુ છે.

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

મણિનગર (અમદાવાદ) કેન્દ્રનું 76.34 ટકા, નારણપુરા (અમદાવાદ) કેન્દ્રનું 80.06 ટકા,બાપુનગર (અમદાવાદ) કેન્દ્રનું 65.37 ટકા,ગોમતીપુર (અમદાવાદ) કેન્દ્રનું 57.02 ટકા,ખોખરા (અમદાવાદ) કેન્દ્રનું 67.67 ટકા,એલિસબ્રિજ (અમદાવાદ) કેન્દ્રનું 100.00 ટકા પરિણામ જાહેર થયુ છે.

ધંધુકા કેન્દ્રનું 77.70 ટકા, ધોળકા કેન્દ્રનું 73.83 ટકા, વિરમગામ કેન્દ્રનું 76.19 ટકા, ઘાટલોડિયા કેન્દ્રનું 73.94 ટકા,
નવા નરોડા કેન્દ્રનું 72.97 ટકા, વસ્ત્રાલ કેન્દ્રનું 74.59 ટકા, રાણીપ કેન્દ્રનું 69.14 ટકા, મેમનગર કેન્દ્રનું 77.77 ટકા,
જોધપુર કેન્દ્રનું 74.40 ટકા, ફેદરા કેન્દ્રનું 82.63 ટકા, બાવળા કેન્દ્રનું 77.67 ટકા પરિણામ જાહેર થયુ છે.

અમરેલી કેન્દ્રનું 76.15 ટકા, સાવરકુંડલા કેન્દ્રનું 72.21 ટકા, બગસરા કેન્દ્રનું 71.17 ટકા, લાઠી કેન્દ્રનું 82.66 ટકા, બાબરા કેન્દ્રનું 75.85 ટકા, લીલીયા મોટા કેન્દ્રનું 81.59 ટકા, ચલાલા કેન્દ્રનું 65.28 ટકા, જેસિંગપારા કેન્દ્રનું 81.82 ટકા, ખાંભા કેન્દ્રનું 75.18 ટકા, બધડા કેન્દ્રનું 82.02 ટકા, ધારી કેન્દ્રનું 72.15 ટકા,દામનગર કેન્દ્રનું 78.81 ટકા, કુંકાવાવ કેન્દ્રનું 76.36 ટકા, વડિયા કેન્દ્રનું 80.17 ટકા, રાજુલા કેન્દ્રનું 77.44 ટકા, જાફરાબાદ કેન્દ્રનું 89.08 ટકા, ભુજ કેન્દ્રનું 86.17 ટકા, ગાંધીધામ કેન્દ્રનું 78.50 ટકા, માંડવી કેન્દ્રનું 88.70 ટકા,અંજાર કેન્દ્રનું 83.54 ટકા, ભચાઉ કેન્દ્રનું 86.18 ટકા, આદિપુર કેન્દ્રનું 80.55 ટકા, રાપર કેન્દ્રનું 83.13 ટકા, નખત્રાણા(કચ્છ) કેન્દ્રનું 84.85 ટકા, નલિયા કેન્દ્રનું 81.49 ટકા પરિણામ જાહેર થયુ છે.

આ પરીક્ષામાં 4, 79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.

ગાંધીનગર  સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:59 am, Wed, 31 May 23

Next Article