AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના […]

VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો
| Updated on: Jun 07, 2020 | 5:11 AM
Share

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના ભાવ સ્ટેબલ થાઈ શકે છે. ગત અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ચાર વખત ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
g clip-path="url(#clip0_868_265)">