AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના […]

VIDEO: સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો
| Updated on: Jun 07, 2020 | 5:11 AM
Share

સિંગતેલના ભાવમાં બે દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબાનો ભાવ 2180 થી 2210 રૂપિયા થઈ ગયો છે. બિયારણ માટે શીંગદાણાની માંગ વધતા ભાવ વધ્યા છે. મગફળીની ઓછી આવક અને શીંગદાણાની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યોં છે. હાલમાં નાફેડ પાસે સૌથી વધુ મગફળીનો જથ્થો છે. નાફેડ મગફળીનું વેચાણ કરે તો સિંગતેલના ભાવ સ્ટેબલ થાઈ શકે છે. ગત અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં ચાર વખત ઘટાડો થયો હતો.

આ પણ વાંચો: દેશમાં એક જ દિવસમાં કોરોનાના 10 હજાર 521 કેસ નોંધાયા, કુલ આંકડો 2 લાખ 46 હજારને પાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">