ઉતરાયણ પર્વ નિમિતે ટુંક સમયમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડશે :DyCm નીતિન પટેલ

|

Jan 04, 2021 | 4:03 PM

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ધાબા પર કેટલા લોકોએ એકત્ર થવું તેના મુદ્દે કોર ગ્રુપ નિર્ણય કરશે. એક ધાબા પર 50 લોકો ભેગા થઈ શકશે નહીં. કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્ષના ધાબા પર મોટી સંખ્યામાં લોકો […]

ઉતરાયણ પર્વ નિમિતે ટુંક સમયમાં સરકાર ગાઇડલાઇન બહાર પાડશે :DyCm નીતિન પટેલ

Follow us on

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં ઉત્તરાયણ પર્વને લઇને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઉત્તરાયણને લઈને રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે. અને, ધાબા પર કેટલા લોકોએ એકત્ર થવું તેના મુદ્દે કોર ગ્રુપ નિર્ણય કરશે. એક ધાબા પર 50 લોકો ભેગા થઈ શકશે નહીં. કોઈ એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્ષના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થઈ શકે તેમ પણ નીતિન પટેલે ઉમેર્યું હતું.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Published On - 1:12 pm, Sun, 3 January 21

Next Article