AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. […]

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય
| Updated on: Feb 14, 2019 | 5:19 PM
Share

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. સરકારે હવે 17 વર્ષ પછી પ્રત્યેકના પરિવારને પાંચ લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કોર્ટના ચુકાદા અનુસાર રાજ્ય સરકારને પાંચ લાખ અને રેલવે વિભાગને પાંચ લાખ ચૂકવવાના થાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતે ચૂકવણી કરવા માટે મંત્રીશ્રીના રાહતફંડમાંથી નાણા ચૂકવવા માટે લીગલ સર્વિસ ઓથોરીટીને 260 લાખ રુપિયા આપ્યા છે.

TV9 Gujarati

વધુમાં આ સહાય મેળવવા માટે જે તે મૃતકના પરિવારે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટી, પ્રથમ માળ, ગુજરાત હાઈકોર્ટ, સોલા ખાતે સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ વધુ પુરાવા પણ ત્યાં રજૂ કરવાના રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">