AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. […]

ગોધરા બનાવના દોઢ દાયકા પછી 52 મૃતકોના વારસદારોને 5 લાખની સહાય ચૂકવવાનો ગુજરાત સરકારનો નિર્ણય
Follow Us:
| Updated on: Feb 14, 2019 | 5:19 PM

ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની આગ લગાડવાની ઘટનામાં ભડથું થઈ જનારા 59 વ્યક્તિઓના પરિવારને હવે 17 વર્ષ બાદ ગુજરાત સરકારે પ્રતિ વ્યક્તિ 5 લાખ રુપિયાની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત ગુજરાત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

27 ફેબ્રુઆરી,2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ટ્રેનને આગ લગાડી દેવાથી 59 લોકોના મૃત્યું થયા હતા. સરકારે હવે 17 વર્ષ પછી પ્રત્યેકના પરિવારને પાંચ લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કોર્ટના ચુકાદા અનુસાર રાજ્ય સરકારને પાંચ લાખ અને રેલવે વિભાગને પાંચ લાખ ચૂકવવાના થાય છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે આ બાબતે ચૂકવણી કરવા માટે મંત્રીશ્રીના રાહતફંડમાંથી નાણા ચૂકવવા માટે લીગલ સર્વિસ ઓથોરીટીને 260 લાખ રુપિયા આપ્યા છે.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

વધુમાં આ સહાય મેળવવા માટે જે તે મૃતકના પરિવારે ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરીટી, પ્રથમ માળ, ગુજરાત હાઈકોર્ટ, સોલા ખાતે સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ વધુ પુરાવા પણ ત્યાં રજૂ કરવાના રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">