VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા

સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.

VIDEO : રાજ્યભરના મંદિરો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા, સોમનાથ મંદિરમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા
Special arrangements of Shravan month
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:59 AM

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે.ભગવાન શિવની (Lord Shiva) પૂજા માટે શ્રાવણ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, ત્યારે રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે.પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં (Somnath Temple) દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથ દાદાના દર્શન કરવા માટે હજારો શિવભક્તો પહોંચી રહ્યા છે.સવારે મંદિર પરિસરમાં બિલ્વપૂજા અને દેવાધિદેવ મહાદેવની પાલખીયાત્રા નીકળશે.સોમનાથમાં (Somnath) આયોજિત પાલખીયાત્રામાં શિવભક્તો ખૂબ જ આસ્થા અને વિશ્વાસ ધરાવે છે.મોટી સંખ્યામાં ભક્તોને (Devotee)શિવદર્શનનો લહાવો અપાવવા સોમનાથ ટ્રસ્ટ સજ્જ થઇ ગયું છે.તો અમદાવાદ સહિત રાજ્યભરના શિવ મંદિરોમાં પૂજા, આરતી, હવનના યોજાશે.

ભક્તો ઘર બેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે

સોમનાથમાં ભાલકા તીર્થ ગોલોક ધામ ખાતે શ્રદ્ધાળુઓ માટે હિંડોળાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભાવિક ભક્તો સોમનાથના દર્શન કરવાની સાથે સાથે  અન્ય તીર્થના દર્શન પણ કરી શકશે.ભગવાન સોમનાથના દર્શને આવતા ભાવિકો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જો કે ભાવિકોએ કોરોના ગાઈડલાઈનનું (Corona guidelines) ચુસ્તપાલન કરવાનું રહેશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ઉપરાંત ટ્રસ્‍ટની વેબસાઈટ અને સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકે આવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઈ રીક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">