AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath : વેરાવળના ભાલકાતીર્થમાં FM ટ્રાન્સમીટરનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ

આ એફએમ સ્ટેશન દ્વારા સવારે 6.00 કલાકથી બપોરના 3.00 કલાક તેમજ સાંજના 5.00 કલાકથી રાત્રીના 11.00 કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે.

Gir Somnath : વેરાવળના ભાલકાતીર્થમાં FM ટ્રાન્સમીટરનું પીએમ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ
Veraval FM Transmission
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 6:11 PM
Share

રેડિયોના માધ્યમથી શ્રોતાઓ અને સ્થાનિક જનતા મનોરંજન, માહિતી, સમાચાર તથા સૂચનાઓનો મહતમ લાભ મેળવી શકે તેવા હેતુથી સમગ્ર ભારતમાં અંદાજે 100 વોટના કુલ 91 એફ.એમ ટ્રાન્સમીટર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ભાલકાતીર્થ ખાતે 100.10 Mhz ફ્રિકવન્સી ધરાવતા એફએમ ટ્રાન્સમીટરનો પણ સમાવેશ થાય છે.

જ્ઞાનવર્ધક કાર્યક્રમો સહિત સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી શકશે

આ વર્ચ્યુઅલ લોકાર્પણમાં પ્રસાર ભારતી અને આકાશવાણી દ્વારા નેશનલ બ્રોડકાસ્ટર તરીકે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ. એમ ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેમાં વેરાવળમાં 100.10 Mhz ફ્રિકવન્સી દ્વારા સ્થાનિક શ્રોતાઓ લોકસંસ્કૃતિ, સંવાદ, વાર્તાલાપ સહિતના મનોરંજક અને જ્ઞાનવર્ધક કાર્યક્રમો સહિત સરકારની વિવિધ યોજનાની માહિતી પણ મેળવી શકશે.

આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે

આ એફએમ સ્ટેશન દ્વારા સવારે 6.00 કલાકથી બપોરના 3.00 કલાક તેમજ સાંજના 5.00 કલાકથી રાત્રીના 11.00 કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે. જેનો સ્થાનિક શ્રોતાઓને લાભ મળશે.આ તકે, સાંસદ રાજેશ ચુડાસમા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી સહિત અગ્રણીઓ અને આકાશવાણી રાજકોટ સહાયક નિર્દેશક રાજેશ વ્યાસ, સહિત સ્થાનિક શહેરીજનોએ પણ એફએમ રિલે કેન્દ્રના લોકાર્પણના સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતું.

(With Input, Yogesh Joshi, Gir Somnath) 

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">