Gir Somnath : ગીરસોમનાથ જિલ્લાનાં વાતાવરણમાં પલટો, કોડીનાર શહેરમાં ભારે પવન સાથે વરસાદ

Gir Somnath : દક્ષિણ ગુજરાતમાં  વરસાદની એન્ટ્રી થયા બાદ ગીરસોમનાથનાં વાતાવરણમાં(Atmosphere) પલટો આવ્યો છે, જીલ્લાનાં કોડીનાર પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 10, 2021 | 5:42 PM

Gir Somnath : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં  વરસાદની એન્ટ્રી થયા બાદ ગીરસોમનાથનાં વાતાવરણમાં પલટો આવ્યો છે, જીલ્લાનાં કોડીનાર પંથકમાં વરસાદની ધમાકેદાર બેટીંગથી વાતાવરણમાં ઠંડક પ્રસરી  છે.

મુખ્યત્વે,  ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં (Mumbai) વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.

સામાન્ય રીતે દેશમાં કેરળમાં(Kerala) નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. આ વર્ષ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવશે અને ચોમાસુ પણ સારૂ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ગીરસોમનાથ જીલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કોડીનાર (Kodinar)પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ચોમાસાનું આગમન થતા જ લોકોમાં હાલ આનંદની લાગણી છવાઈ છે.

મુખ્યત્વે, દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે, સુરત(Surat)  અને ભરુચ (Bharuch) જીલ્લામાં વરસાદે એન્ટ્રી કરી છે, ભારે બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે  લોકોને ગરમીથી રાહત મળી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">