Gujarat માં કોરોનાના નવા 546 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 4129 થયા

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) કેસમાં  સતત વધારો થઈ રહ્યો છે.  જેમાં 10 જુલાઇના રોજ કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4129 થયા છે.  જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 256 કેસ નોંધાયા  છે.

Gujarat માં કોરોનાના નવા 546 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 4129 થયા
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:06 PM

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona) કેસમાં  સતત વધારો થઈ રહ્યો છે.  જેમાં 10 જુલાઇના રોજ કોરોનાના નવા 546 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4129 થયા છે.  જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 256 કેસ નોંધાયા  છે.  જ્યારે સુરતમાં 75, વડોદરામાં 37, ભાવનગરમાં 30, ગાંધીનગરમાં 17, મહેસાણામાં 14, સુરત જિલ્લામાં 14, વલસાડમાં 13, વડોદરા જિલ્લામાં 12, નવસારીમાં 10, ભરૂચમાં 08, અમરેલીમાં 06, આણંદમાં 06, દ્વારકામાં 06, ગાંધીનગરમાં 04, જામનગરમાં 04, કચ્છમાં 04, રાજકોટમાં 04, રાજકોટ જિલ્લામાં 04, અમદાવાદ જિલ્લામાં 03, પાટણમાં 03, પોરબંદરમાં 03, ખેડામાં 02, મોરબીમાં 02, સાબરકાંઠામાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભાવનગરમાં 01, ગીરસોમનાથમાં 01 અને જામનગરમાં 01 અને   તાપીમાં 01  કેસ નોંધાયો છે.  જ્યારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.79 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 463 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે. અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે  છે કે સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં પાંડેસરાના 10 વર્ષના બાળક નવાગામ ડીંડોલીના 3 મહિનાના બાળક અને લિંબાયતના એક મહિનાના બાળકને તાવ આવતો હોવાથી સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમનો રિપીટ ટેસ્ટ કરાવતા ત્રણેય કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે હાલ તેઓની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આમ, થોડા મહિના અગાઉ જ્યાં એવું લાગતું હતું કે કોરોનાની સ્થિતિ થાળે પડી ગઈ છે, ત્યાં ફરી એકવાર કેસોની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. જોકે સૌથી સારી બાબત એ છે કે કોરોનાની અગાઉની ત્રણ લહેર કરતા આ વખતે નોંધાયેલા કેસો એટલા ઘાતક સાબિત નથી થઈ રહ્યા, મૃત્યુઆંક લગભગ શૂન્ય જેવો છે. જેનું એક કારણ વેકસીનેશન પણ છે.

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">