Gujarat New Cabinet : જાણો નવા પ્રધાનમંડળમાં ક્યાં પ્રધાનને કયું ખાતું મળવાની સંભવાના છે ?

આજે પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોએ શપથ લીધા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:07 PM

GANDHINAGAR : ગાંધીનગરમાં આજે રાજ્યના નવા પ્રધાનમંડળનો શપથગ્રહણ યોજાયો. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રધાનમંડળના શપથગ્રહણમાં 10 કેબીનેટ પ્રધાન અને 5 રાજ્યકક્ષા અને 9 સ્વતંત્ર હવાલાના પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

10 ધારાસભ્યોએ કેબીનેટ પ્રધાનના શપથ લીધા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજેનદ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રુષિકેશ પટેલ, પૂ્ર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુભાઈ દેસાઈ, કિરીટસિંહ રણા, નરેશ પટેલ, પ્રદીપ પરમારઅને અર્જુનસિંહ ચૌહાણે કેબીનેટ પ્રધાન તરીકેના શપથ લીધા છે.

14 ધારાસભ્યો રાજ્યકક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલાના મંત્રી બન્યા
આજે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 10 કેબીનેટ પ્રધાનો ઉપરાંત હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા અને દેવાભાઈ માલમ આ 14 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા.

કોને મળી શકે છે કયું ખાતું ?
નાવા પ્રધાનમંડળના શપથગ્રહણ બાદ હવે સૌ કોઈની નજર એના પર છે કે આમાંથી ક્યાં પ્રધાનને કયું ખાતું મળશે. સૂત્રો પાસેથી નવા પ્રધાનમંડળમાં કેટલાક ખાતાની વહેંચણી થઇ ગઈ હોવાના સામાચાર મળ્યા છે, આ યાદી અપૂર્ણ છે, પણ ઘણી સૂચક છે.

ક્યાં મંત્રી ને મળી શકે છે કયુ ખાતું?

રાજેન્દ્ર ત્રિવેદી :- નાણાં વિભાગ

જીતુ વાઘણી :- મહેસૂલ વિભાગ

ઋષિ પટેલ :-માર્ગ મકાન વિભાગ

પુર્ણેશ મોદી :- ઉર્જા વિભાગ

કનું દેસાઈ :- આરોગ્ય

રાઘવજી પટેલ :- કૃષિ વિભાગ

કિરીટ સિંહ રાણા :- શિક્ષણ

હર્ષ સંઘવી :- ગૃહ વિભાગ

પ્રદીપ પરમાર :- સામાજિક ન્યાય અધિકારીતા

અર્જુન સિંહ ચૌહાણ :- અન્ન નાગરિક

નરેશ પટેલ :- આદિજાતિ વિકાસ

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">