AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોનાના નવા 182 કેસ નોંધાયા,બે લોકોના મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1598 થઈ

ગુજરાતના(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 182 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે. 

ગુજરાતમાં કોરોનાના નવા 182 કેસ નોંધાયા,બે લોકોના મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 1598 થઈ
Gujarat Corona Update
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 8:12 PM
Share

ગુજરાતના(Gujarat)  કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 01 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 182 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે.  જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1598 થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.01 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 255 દર્દીઓ સાજા થયા છે.  ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 59, (Ahmedabad) વડોદરામાં 30,સુરતમાં 27,મહેસાણામાં 08,ગાંધીનગરમાં 04,આણંદમાં 03, બનાસકાંઠામાં 03,ગાંધીનગર જિલ્લામાં 03,ગીર સોમનાથમાં 03,કચ્છમાં 03,રાજકોટ જિલ્લામાં 03,વડોદરામાં 03,ભાવનગરમાં 02,ખેડામાં 02,નવસારીમાં 02,રાજકોટમાં 02,તાપીમાં 02,વલસાડમાં 02,દાહોદમાં 01,જામનગરમાં 01,મોરબીમાં 01,પાટણમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ 01 અને ગીર સોમનાથમાં 01 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત

કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

ચોમાસામાં વધારે સાવધાન રહેજો

ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">