Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર : મેયર હિતેષ મકવાણાએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી, HIV+ બાળકો સાથે ભોજન માણ્યું

ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ HIV +ve 1 વર્ષ થી લઇ 18 વર્ષની ઉંમરના બાળકો રહે છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની મેયર સહિતની ટીમ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.

ગાંધીનગર : મેયર હિતેષ મકવાણાએ ઉતરાયણ પર્વની અનોખી ઉજવણી કરી,  HIV+ બાળકો સાથે ભોજન માણ્યું
Gandhinagar: Mayor Hitesh Makwana had lunch with HIV + children at Uttarayan
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 14, 2022 | 8:31 PM

ગાંધીનગર : રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની (Uttarayan) ઉજવણી થઈ. મકરસંક્રાતિ પર્વની નેતાઓથી માંડી સામાન્ય જનતાએ પતંગ ચગાવવાની (Kite) મજા માણી, પરંતુ આ તમામની વચ્ચે ગાંધીનગરમાં (Gandhinagar) ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ.

ગાંધીનગર મહાનગરપાલિકાના(Corporation) મેયર હિતેષ મકવાણાએ (Mayor Hitesh Makwana) ઉત્તરાયણ પર્વની એક આગવી રીતે ઉજવણી કરી. જે સમાજ માટે ઉદાહરણ રૂપ છે. સામાન્ય રીતે ઉતરાયણનો પર્વ લોકો પોતાના પરિવાર સાથે વિતાવતા હોય છે. પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ આ દિવસ વિતાવ્યો HIV +ve બાળકો સાથે.

ઉલ્લેખનીય છેકે ગાંધીનગર શહેરના સ્પેશ્યિલ ચાઈલ્ડ હોમ, સેક્ટર ૧૯ ખાતે આવેલ HIV +ve 1 વર્ષ થી લઇ 18 વર્ષની ઉંમરના બાળકો રહે છે. ત્યારે આજના દિવસે ગાંધીનગર કોર્પોરેશનની મેયર સહિતની ટીમ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી. જે બાળક તથા એચઆઇવી (HIV)નું નામ સાંભળી આજે પણ સમાજનું ટેરવું ચડી જાય છે એ બાળકો સાથે બેસીને ભોજન કર્યું હતું. તેમજ બધા જ બાળકો સાથે લાંબો સમય ગાળી તેમના જીવનની વેદનાને સમજવાની કોશિશ કરી હતી. અને દરેક સંજોગોમાં તેમના સાથ, સહકાર, તથા શક્ય મદદની ખાત્રી આપી હૈયાધારણા આપી હતી.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રો પ્રમાણે આજના દિવસથી સૂર્ય નારાયણ દેવ ઉત્તર-દિશા તરફ પ્રયાણ કરે છે. તેમજ આજના ઉત્તરાયણના પવિત્ર દિવસે આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા આગવો જ ગણાવવામાં આવ્યો છે. ત્યારે સમાજમાં આજના દિવસે કરાયેલી આ પહેલથી બાળકોને જે સ્મિત અને ખુશી મળીએ સરાહનીય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 10,019 કેસ નોંધાયા

આ પણ વાંચો : Surat: કોરોના કાળમાં આ સુરતીએ બનાવ્યો ઓમીક્રોન અને કોરોના વાયરસ દર્શાવતો મહાકાય પતંગ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">