Gandhinagar: વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, ઢોર નિયંત્રણ બિલ પ્રથમ દિવસે પરત ખેંચાશે

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લુ સત્ર હોવાથી વિપક્ષે પણ સરકારને ઘેરવા માટેની વિશેષ રણનીતિ તૈયાર કરી હશે આમ આ બે દિવસનું ચોમાસુ સત્ર ચોક્કસથી તોફાની બની રહે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે. 

Gandhinagar: વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે, ઢોર નિયંત્રણ બિલ પ્રથમ દિવસે પરત ખેંચાશે
વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 19, 2022 | 6:56 PM

ગુજરાત વિધાનસભાનું  (Gujarat Vidhansabha) બે દિવસનું ટૂંકું સત્ર મળવા જઈ રહ્યું છે આ ચોમાસુ સત્રમાં  (Monsoon satra) પહેલા દિવસે શોક ઠરાવ અને વિધેયકો પર ચર્ચા કરાશે તથા બીજા દિવસે ટૂંકા પ્રશ્નોનો પ્રશ્નોતરી કાળ હશે. આ ચોમાસુ સત્રમાં 6 બિલ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે ચોમાસુ સત્રને લઈને તૈયારીઓ કરી દીધી છે તથા આ અંગે આવતીકાલે ભાજપની CMની અધ્યક્ષતામાં વિધાનસભા દળની બેઠક પણ મળશે, ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાનું વિધાનસભાનું છેલ્લુ સત્ર હોવાથી વિપક્ષે પણ સરકારને ઘેરવા માટેની વિશેષ રણનીતિ તૈયાર કરી હશે, આમ આ બે દિવસનું ચોમાસુ સત્ર ચોક્કસથી તોફાની બની રહે તેવી શક્યતાઓ હાલ તો જોવામાં આવી રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

વિધાનસભાનું બે દિવસીય સત્ર યોજાશે

વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે તારીખ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું ટૂકું સત્ર મળશે. ત્યારે પ્રથમ દિવસે જ ઢોર નિયંત્રણ બિલ પરત લેવામાં આવશે, આ અંગેનું બિલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરત મોકલ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel ) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ચાલતા આંદોલન અંગે ચર્ચા થશે તેમજ ઉપરાંત વડાપ્રધાનના આગામી દિવસો દરમિયાનના ગુજરાત પ્રવાસ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંચ આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની પણ બેઠક મળશે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ સાંજે 8 કલાકે સ્વર્ણિમ સંકુલ 1માં અથવા તો CM નિવાસસ્થાને બેઠક યોજાશે. બેઠકમાં વિધાનસભાના સત્રને લઈને પણ ચર્ચા કરાશે.

ચૂંટણી અગાઉનું આ છેલ્લું સત્ર

નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી  (Gujarat vidhan sabha Election 2022) પહેલાનું આ છેલ્લુ સત્ર છે, ત્યારે આ સત્રમાં વિપક્ષ પણ પોતાની રજૂઆતો કરશે અને ગુજરાતની વર્તમાન સરકાર માટે વિવિધ નિર્ણયો લેવા અંગે તેમજ બિલ પસાર કરવા અંગે આ ટૂંકા સત્રનો જ સમય છે, ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી અગાઉ આ વિધાનસભા સત્રમાં કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે અને કયા બિલ પસાર કરવામાં આવે છે તેમજ વિપક્ષ દ્વારા સરકાર સામે ક્યા કયા મુદ્દા રજૂ  કરવામાં આવે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">