GANDHINAGAR : વિશ્વ હીન્દુ પરિષદની ધર્મસભા યોજાઈ, VHPના મહામંત્રી સુરેન્દ્ર જૈન હાજર રહ્યાં

VHP Dharmasabha Gandhinagar : ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયું ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હીન્દુ પરિષદ (VHP)ની આ પ્રથમ ધર્મસભા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 6:34 PM

GANDHINAGAR : ગાંધીનગર ખાતે વિશ્વ હીન્દુ પરિષદ (VHP) ની ધર્મસભા યોજાઇ હતી. આ ધર્મસભામાં VHPના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને હાજરી આપી હતી. આ પ્રસંગે ગાંધીનગર ખાતે હાજર રહેલા સુરેન્દ્ર જૈને એક વાતચીત દરમિયાન લવ જેહાદના કાયદા પર હાઇકોર્ટે લગાવેલા સ્ટે પર પ્રતિક્રિયા આપી હતી. તેમનું માનવું છે કે આ હંગામી સ્ટે છે અને રાજ્ય સરકાર આ મામલે કાનુની સલાહ લઇને આગળ વધશે. તેમણે કહ્યું આ કાયદો બનવાથી આરી જવાબદારીઓ વધી ગઈ છે, પણ અમારું કામ અટક્યું નહોતું. સરકાર પોતાનું કામ કરશે અને અમે અમારું કામ કરીશું. આ કાયદો બનવાથી અમારું કામ અટવાયું નથી, પણ અમારા કામને મજબૂતી મળી છે.

તો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેલા સુરેન્દ્ર જૈને કેન્દ્રની મોદી સરકારની ભરપેટ પ્રશંસા કરી હતી. તેમનું માનવું છે કે હાલ દેશમાં અન્ય કશું નહીં પરંતુ મોદી મોદી જ દેખાય છે. જોકે તેઓએ નામ લીધા વગર રાષ્ટ્રવાદી શક્તિઓ મજબુત બનશે તેવો દાવો કર્યો.

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયું ત્યારબાદ ગુજરાતમાં વિશ્વ હીન્દુ પરિષદ (VHP)ની આ પ્રથમ ધર્મસભા છે.

આ પણ વાંચો : Janmashtami 2021: બહુ ઓછા લોકો જાણે છે કૃષ્ણના જીવનની આ રોચક અજાણી વાતો, જાણો અહી

આ પણ વાંચો : Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">