Gandhinagar : Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં Congressના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં આ જાહેરાત કરી છે કે Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 4:56 PM

Gandhinagar : કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં બીજો અને રાજ્યમાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ છે. રસીકરણના આ તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકોને રસી મૂકવામાં આવી છે. રાજ્યમાં ઉપમુખ્યપ્રધાન નીતિન પટેલે પત્ની સાથે વેક્સિન લગાવ્યા બાદ હવે કોંગ્રેસ ધારાસભ્યો પર વેક્સિન લગાવવા તૈયાર થયા છે.

Congressના 60થી વધુ ઉંમરના તમામ ધારાસભ્યો કોરોના વેક્સિન લેશે. ગુજરાત વિધાનસભામાં Congressના દંડક અને ધારાસભ્ય અશ્વિન કોટવાલે વિધાનસભામાં આ જાહેરાત કરી છે. આ સાથે જ એવી માંગ કરી છે કે સરકાર કોંગ્રેસ ધારાસભ્યોના રસીકરણ માટે વ્યવસ્થા કરે.

 

Follow Us:
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">