BIG NEWS: રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું ગાંધીનગરમાં નિધન
ગુજરાત માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. માધવસિંહ સોલંકી કે જેઓ 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.
ગુજરાત માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. માધવસિંહ સોલંકી કે જેઓ 4 વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. ગુજરાતમાં સૌથી વધુ બેઠકો તેમના નેતૃત્વમાં મળી હતી. કેન્દ્રમાં પણ તેમને ઘણી મોટી જવાબદારીઓ નિભાવી છે. 1976માં પ્રથમ વખત તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા.
Latest Videos
Latest News