વડોદરાની સયાજી હોસ્પિટલની બેદરકારીએ કોરોનાના દર્દીનું મોત, ઓક્સિજન માસ્ક લગાવ્યુ પણ ઓક્સિજન જ ના આવ્યો, સુપ્રિન્ટેન્ડન્ટની રાતોરાત કરાઈ બદલી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયેલ એક વૃધ્ધનુ મોત હોસ્પિટલમાં ફરજ પરના તબીબની બેદરકારીએ થયુ હોવાનો આક્ષેપ કરાયો છે. વૃધ્ધને શ્વાસ લેવાની તકલીફ સર્જાતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબને જાણ કરાઈ હતી. જેના પગલે તેમને ઓક્સિજન માસ્ક પહેરાવ્યું હતું. પરતુ તેમાં ઓક્સિજન ના આવતા મોત થયુ હોવાનુ મૃતકના પરિવારજનનું કહેવું છે. હોસ્પિટલમાં દાખવવામાં આવતી સતત […]
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયેલ એક વૃધ્ધનુ મોત હોસ્પિટલમાં ફરજ પરના તબીબની બેદરકારીએ થયુ હોવાનો આક્ષેપ કરાયો છે. વૃધ્ધને શ્વાસ લેવાની તકલીફ સર્જાતા હોસ્પિટલમાં ફરજ પરના તબીબને જાણ કરાઈ હતી. જેના પગલે તેમને ઓક્સિજન માસ્ક પહેરાવ્યું હતું. પરતુ તેમાં ઓક્સિજન ના આવતા મોત થયુ હોવાનુ મૃતકના પરિવારજનનું કહેવું છે. હોસ્પિટલમાં દાખવવામાં આવતી સતત બેદરકારીની ફરિયાદના પગલે, સુપ્રિન્ટેન્ડન્ટની રાતોરાત બદલી કરી દેવાઈ છે.