Dwarka : દરિયાકાંઠે 55 કિલોમીટરની ગતિએ પવન ફુંકાવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

ગુજરાતના દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તથા દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 6:36 PM

ગુજરાતમાં દ્વારકા(Dwarka)  જિલ્લાના માછીમારોને તા 11 થી 14 દરમ્યાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જેમાં ગુજરાતના દરિયાકાંઠે 45 થી 55 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા તથા દરિયા કિનારે ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે. હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર જખાઉ થી દીવ સુધી દરિયાના પવનની ગતિ વધી શકે છે.

જેના લીધે માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવાની સૂચના આપવામાં આવી છે. તેમજ દરિયા કિનારાની નજીક વિસ્તારમાં રહેલો જરૂરી સામાન પણ સલામત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">