અમદાવાદમાં ધૂળ ખાઈ રહ્યા છે, કરોનાના દર્દી માટે તૈયાર કરાયેલા રેલ્વેના 60 કોચ

અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને આઈસોલેશન કરી શકાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરાયેલા 70 કોચ ધૂળ ખાઈ રહ્યાં છે. અમદાવાદમાંથી કોરોનાના દર્દીઓને ખેડા, કરમસદ અને કલોલ સુધી મોકલવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં જ સારવાર અર્થે ઉભા કરેલ સુવિધાનો કોઈ જ લાભ લેવાતો નથી. કેટલાક સ્થળે તો મેડીકલ ક્ષેત્રની પ્રાથમિક કહી શકાય તેવી લેબોરેટરી, એક્સરે […]

અમદાવાદમાં ધૂળ ખાઈ રહ્યા છે, કરોનાના દર્દી માટે તૈયાર કરાયેલા રેલ્વેના 60 કોચ
Follow Us:
| Updated on: Nov 26, 2020 | 11:26 AM

અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓને આઈસોલેશન કરી શકાય તે માટે રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરાયેલા 70 કોચ ધૂળ ખાઈ રહ્યાં છે. અમદાવાદમાંથી કોરોનાના દર્દીઓને ખેડા, કરમસદ અને કલોલ સુધી મોકલવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં જ સારવાર અર્થે ઉભા કરેલ સુવિધાનો કોઈ જ લાભ લેવાતો નથી. કેટલાક સ્થળે તો મેડીકલ ક્ષેત્રની પ્રાથમિક કહી શકાય તેવી લેબોરેટરી, એક્સરે લેવાની, ઓક્સીજન આપવા જેવી સુવિધાઓ ના હોવા છતા ત્યાં દર્દીઓને ગોધી રખાય છે.

દેશભરમાં 100 કરોડના ખર્ચે રેલ્વે દ્વારા 5000 કોચમાં કોરોનાના દર્દીઓ માટે અલાયદી સુવિધા ઊભી કરાઈ હતી. પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ 410 આઈસોલેશન કોચ તૈયાર કરાયા હતા. જે પૈકી અમદાવાદ ઝોનમાં 60 કોચ તૈયાર કરાયા છે, જે સાબરમતી, કાંકરીયા, ગાંધીધામ અને ભૂજ રેલ્વે યાર્ડમાં રખાયા છે. પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ ના કરતા હવે આ કોચને ધીમે ધીમે દૂર કરાશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">