Junagadh: વંથલીના ધંધુસર ગામમાં સ્વયંભૂ જાગૃતિ, બીજી લહેર પહેલા જ બનાવ્યું કોવિડ સેન્ટર

ગામમાં જ એક 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, જેમાં ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા છે.

| Updated on: May 12, 2021 | 8:04 PM

જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામમાં 7 હજારની વસતીમાં એક મહિનામાં 300 લોકો કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 3 લોકોના મૃત્યુ થયા છે. ધંધુસર ગામના સરપંચ અને યુવાનોની ટીમે ગામની દુકાનો સવારે જ ખોલવાનો નિર્ણય કર્યો. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા સમજાવ્યા. આ ઉપરાંત ગામમાં જ એક 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું, જેમાં ઓક્સિજન, દવા, ઈન્જેક્શન સહિતની વ્યવસ્થા છે.

કોરોનાના વધુ લક્ષણો વાળા દર્દીને તબીબોની સલાહ અનુસાર વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવે છે. ધંધુસર ગામના સરપંચ અને યુવાનોની સતર્કતાથી વહેલી સારવાર મળતા મૃત્યુઆંક ઘટ્યો છે. ગામના યુવાનો જ દર્દીઓને ભોજન, નાળિયેર પાણી, લીંબુ શરબત, જમવાનું આપે છે. આ ઉપરાંત દવા લાવવા કે સારવારમાં પણ સહયોગ કરે છે. ધંધુસરના કોવિડ સેન્ટરમાં આસપાસના ગામના લોકોને પણ રાખીને સારવામાં આપવામાં આવી છે. કોરોનાના કપરા કાળમાં ગામલોકોની સતર્કતાથી અનેકના જીવ બચ્યા છે.

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">