VIDEO: સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો, જય મહારાજના નાદથી નડિયાદ ગુંજી ઉઠ્યું

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો. મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમણે દિવ્ય આરતીના દર્શન કરી, જય મહારાજના નાદ આલાપી મંદિર પરિસર અને શહેરની ગલીઓને ગુંજાવી હતી. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની […]

VIDEO: સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો, જય મહારાજના નાદથી નડિયાદ ગુંજી ઉઠ્યું
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 4:04 PM

સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સાકરવર્ષાની ધન્ય ઘડીનો ઉત્સવ રંગેચંગે ઉજવાયો. મહાસુદ પૂનમના પાવન પર્વે પરંપરાગત સંતરામ મહારાજના 189 મા સમાધિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. જેમણે દિવ્ય આરતીના દર્શન કરી, જય મહારાજના નાદ આલાપી મંદિર પરિસર અને શહેરની ગલીઓને ગુંજાવી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની નાગરિકોનો વસવાટ, સ્થાનિકોએ ફરિયાદ કરતા આરોગ્યની ટીમોની તપાસ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ભવ્ય ઉત્સવમાં મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરાયો છે. તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">