Devbhoomi Dwarka : શ્રાવણિયા સોમવારે ભક્તોની ભીડ, નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવના નાદથી ગુંજ્યું

યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમીના અંતરે આવેલ દારૂકાવન નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અનાદીકાળથી પ્રકાશે છે. હાલ શ્રાવણમાસની શરુઆત થતા જ પ્રથમ દિવસે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 5:52 PM

Devbhoomi Dwarka : યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિમીના અંતરે આવેલ દારૂકાવન નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ અનાદીકાળથી પ્રકાશે છે. હાલ શ્રાવણમાસની શરુઆત થતા જ પ્રથમ દિવસે નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠયું છે. દ્વારકાધીશના દર્શને આવતા યાત્રિકો સાથે સાથે દારુકાવન નાગેશ્વર જયોતિલીંગના દર્શનાર્થે આવી રહ્યા છે. જેથી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી છે. પરંતુ કોરોના મહામારીને કારણે નાગેશ્વર મંદિરના સેવાધીશો દ્વારા પરીસરમાં સોશિયલ ડીસ્ટન્ટ જાળવાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ભક્તોને સેનેટાઇઝ કરવા અને માસ્ક પહેરીને મંદિરના પરીસરમાં પ્રવેશ આપવા માટેની સુચના પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દારુકાવન નાગેશ્વર જ્યોતિર્લિંગમાં આરતી સમયે ભક્તોને પ્રવેશવા દેવામાં નહી. અને ભાવિકો માટે મંદિર સવારે છ વાગ્યાથી સાંજે સાડા સાત વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.

 

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">