AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી

દેવભૂમિદ્વારકારના કુરંગા ગામમાં આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદૂષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે. RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. કંપની ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત […]

દેવભૂમિદ્વારકાના કુરંગા ગામે આવેલી RSPL ઘડી કંપની સામે ખેડૂતોમાં ઉકળતો ચરૂ, તંત્રની ઢીલ સામે નારાજગી
| Updated on: Dec 18, 2020 | 7:38 PM
Share

દેવભૂમિદ્વારકારના કુરંગા ગામમાં આવેલી RSPL ઘડી કંપની વિરુદ્ધ ખેડૂતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતો ખેતરે જવાના રસ્તા અને પ્રદૂષણ મામલે ન્યાયની માગ કરી રહ્યા છે.

RSPL ઘડી કંપની કુરંગા ખાતે સોડાએશ પ્લાન્ટનું નિર્માણ કરી રહી છે. કંપનીની હદમાં ખેડૂતોની માલિકીની જમીન આવેલી છે, જ્યાં ખેડૂતોને જવામાં ભારે મુશ્કેલી ઉભી થઈ છે. કંપની ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ખેતરોમાં ખેતી થઈ શકે તેવું રહ્યું નથી. દૂષિત પાણી છોડવા મામલે ખેડૂતોએ અનેક વખત પ્રદૂષણ બોર્ડને ફરિયાદો કરી છતાં અધિકારીઓ કંપની સામે પગલાં લેવામાં ખચકાટ અનુભવી રહ્યા હોય, તેવું લાગી રહ્યું છે.

RSPL ઘડી કંપનીની હદમાં ખેડૂતોની આશરે 300 વીઘા જેટલી જમીન આવેલી છે. ત્યારે આ મામલે ખેડૂતોએ મામલતદારના હુકમ સામે પ્રાંત કચેરી દ્વારકા ખાતે રિવિઝન અરજી કરી હતી જે પ્રાંત અધિકારીએ નામંજુર કરતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આંતરિક રસ્તા અને રાજમાર્ગ અબાધિત હક્ક હોવા છતાં નીતિ નિયમો નેવે મૂકી તેમની અરજી ફગાવી દેવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">