મોરબી: વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં કોરોના ગાઈડલાઈનની ઐસી-તૈસી, વિદ્યાર્થીઓને શાળામાં કરાવાતો હતો અભ્યાસ
મોરબીના વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં સરકારની ગાઈડલાઈનની ઐસી-તૈસી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને અભ્યાસ કરાવવામાં આવતો હતો. હાલ ઓનલાઇન અભ્યાસની સૂચના હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હતા. વાલીઓએ ફરિયાદ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે તપાસ કરી, જેમા 80 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા મળી આવ્યા હતા. શિક્ષણ વિભાગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી અને વિદ્યાર્થીઓના નિવેદનો […]
મોરબીના વાંકાનેરની જ્ઞાનગંગા હાઈસ્કૂલમાં સરકારની ગાઈડલાઈનની ઐસી-તૈસી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને અભ્યાસ કરાવવામાં આવતો હતો. હાલ ઓનલાઇન અભ્યાસની સૂચના હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવ્યા હતા. વાલીઓએ ફરિયાદ કરતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે તપાસ કરી, જેમા 80 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા મળી આવ્યા હતા. શિક્ષણ વિભાગે સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવી અને વિદ્યાર્થીઓના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સુરતમાં ઘારીના વેચાણમાં ઘટાડો નોંધાવાની વેપારીઓની ધારણાં, વેપારીઓએ ઘારી બનાવવાની માત્રા ઘટાડી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો