Dang: ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓનો ધસારો વધ્યો

કોરોનામાં લોકડાઉન અને બીજી લહેરમાં અહીંના ટુરીઝમને ઘણી અસર પહોંચી હતી. પ્રવાસીઓનું આગમન થતા અહીંના સ્થાનિક લોકોની રોજગારી ઠપ થઇ ગઇ હતી. જેના કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી હતી.

Dang: ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું, પ્રવાસીઓનો ધસારો વધ્યો
Dang: Natural beauty flourishes once again in Saputara,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 9:38 AM

ગુજરાત (Gujarat)નો ડાંગ (Dang) જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારા (Saputara)માં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો આહલાદક બને છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વાદળછાયુ વરસાદ અને કમોસમી વરસાદના પગલે ડાંગમાં વાતાવરણ ખીલી ઉઠ્યુ છે.

છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં સતત ફેરફાર થતા રહ્યા છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પવનના જોરને કારણે પ્રકૃતિની મહેર એવા ડાંગ જિલ્લામાં ધુમ્મસવાળુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. બદલાતા વાતાવરણ વચ્ચે ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, પર્વતીય હારમાળા વચ્ચે શાંત સરોવરની આસપાસ પશુ પક્ષીઓ વસંત ઋતુની મજા લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ફૂલ ગુલાબી ઠંડીમાં સાપુતારા ખાતે વહેલી સવારે સુર્યોદય અને સાંજે સૂર્યાસ્ત જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારાના પ્રવાસે લોકો આવતા હોય છે. અહીંના પહાડોનો અદભુત નજારો, અહીં વાંસમાંથી બનાવાતી વસ્તુઓની કળા, સાપુતારાના સરોવરમાં બોટિંગ જેવી વસ્તુઓનો પ્રવાસીઓ ભારે આનંદ ઉઠાવતા હોય છે.

ડાંગ જિલ્લામાં બદલાયેલા વાતાવરણની સાથે ધુમ્મસવાળુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે. તેની સાથે હવે અહીં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે. આવા વાતાવરણને માણવા અહીં દુરદુરથી લોકો આવતા હોય છે.

કોરોનામાં લોકડાઉન અને બીજી લહેરમાં અહીંના ટુરીઝમને ઘણી અસર પહોંચી હતી. પ્રવાસીઓનું આગમન થતા અહીંના સ્થાનિક લોકોની રોજગારી ઠપ થઇ ગઇ હતી. જેના કારણે અહીંના લોકોની આર્થિક સ્થિતિ પણ કથળવા લાગી હતી. ત્રીજી લહેરમાં ગુજરાતમાં લોકડાઉન તો લાગ્યુ નથી. જો કે કેટલાક પ્રતિબંધોને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. હવે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે અહીંના કુદરતી સૌંદર્યનો નજારો માણવા ધીરે ધીરે ડાંગમાં પ્રવાસીઓનું આગમન શરુ થઇ ગયુ છે.

આ પણ  વાંચો-

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનું કેરળના જંગલોમાં ઘડાયું હતું ષડયંત્ર, જાણો આ ઘટનાના અન્ય તથ્યો

આ પણ વાંચો-

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">