Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનું કેરળના જંગલોમાં ઘડાયું હતું ષડયંત્ર, જાણો આ ઘટનાના અન્ય તથ્યો

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓ અને જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનું કેરળના જંગલોમાં ઘડાયું હતું ષડયંત્ર, જાણો આ ઘટનાના અન્ય તથ્યો
Ahmedabad Serial blast (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 7:21 AM

અમદાવાદ બ્લાસ્ટ કેસ (Ahmedabad blast case)માં દોષિત જાહેર થયેલા 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ આરોપીઓને કોવિડ ટેસ્ટ (Covid test) કરી કોર્ટમાં હાજર કરાશે. કોર્ટમાં જાહેર કર્યા બાદ આરોપીઓને સજા સંભળાવવામાં આવશે. દોષિતોને શું સજા(Punishment) થશે તેના પર દેશભરની નજર હશે.

કેરળના જંગલોમાં ઘડાયું હતુ ષડયંત્ર

વર્ષ-2008માં અમદાવાદમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેનું ષડયંત્ર કેરળના જંગલોમાં ઘડાયું હતું. ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓએ કેરળના વાઘમોરાના જંગલોમાં બ્લાસ્ટની તાલીમ લીધી હતી. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી. અમદાવાદને ધ્રુજાવવા માટે આતંકીઓ મુંબઇથી કારમાં વિસ્ફોટકો લાવ્યા હતા.. કાર મારફતે અમદાવાદ-સુરતમાં વિસ્ફોટકો લવાયા હતા.. બ્લાસ્ટ માટે આતંકીઓએ 13 સાયકલો ખરીદી હતી. એવી પણ જાણકારી મળી છે કે સ્થાનિક સ્લીપર સેલનો બ્લાસ્ટમાં ઉપયોગ કર્યો હતો. મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો.

સિરિયલ બ્લાસ્ટથી જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું ત્યારે પૂર્વ ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા તે સમયે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં હાજર હતા. તેમણે કહ્યું, કેટલાક લોકોએ શહેરમાં ષડયંત્ર રચી ધડાકા કર્યા હતા. જેમાં કેટલાક લોકોના મોત થયા હતા અને કેટલાક ઈજાગ્રસ્ત હતા. આ તરફ બ્લાસ્ટ સમયે AMTSના ચેરમેન રહી ચુકેલા અમિત શાહે આરોપીઓને કડક સજાની માગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

સ્પેશિયલ કોર્ટના ચુકાદાને લઈ વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે Tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દોષિતોને મહતમ સજા થવી જોઈએ. સાથે સાથે નિર્દોષ છુટેલા આરોપીઓ સિસ્ટમના વિક્ટિમ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ માટે ગુજરાત પોલીસ પર માનસિક દબાણ હતું.. આ સ્થિતિમાં પણ ગુજરાત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી.

આરોપીઓને કડક સજાની માગ

અમદાવાદ બ્લાસ્ટ કેસના આરોપીઓ અને જે પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેઓ પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.. જે લોકો મોતને ભેટ્યા છે તેમના પરિવારજનો હવે ન્યાયની આશા રાખીને બેઠા છે.. બુધવારના રોજ સ્પેશિયલ કોર્ટ બ્લાસ્ટના આરોપીઓને શું સજા સંભળાવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો-

SMC Budget : બજેટનું કદ વધીને 7287 કરોડ પહોંચ્યું, શાસકો દ્વારા રૂ.300 કરોડનો વધારો

આ પણ વાંચો-

Gujarat ની કોરોના વેકસીનેશન ક્ષેત્રે અનોખી સિદ્ધિ, આટલા કરોડ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
g clip-path="url(#clip0_868_265)">