મેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન

અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે […]

મેટ્રોના કામકાજથી ગોમતીપુરમાં જૈન દેરાસર સહીત 40 મકાનોને નુકસાન
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 1:05 PM

અમદાવાદ શહેરમાં મેટ્રોના ચાલતા કામકાજથી રહેણાક મકાનો કે વ્યવસાયિક દુકાનોને નુકસાન થયુ હોવાની ફરીયાદો અવારનવાર ઉઠી રહી છે. ત્યારે ગોમતીપૂરમાં મેટ્રોના ચાલતા કામકાજથી જૈન દેરાસર અને 40 મકાનોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મેટ્રોના અધિકારીને જાણ કરી છે. અને નુકસાન થયેલ મકાનોનો સર્વે કરીને નુકસાની ભરપાઈ કરવા માંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">