Video:પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે 20 હજાર લોકોનું તરત જ કરાયું સ્થળાંતર
Web Stories View more અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ.. માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં આજનું રાશિફળ તારીખ 28-11-2023 ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ […]

અંકિતા લોખંડેની પ્રેગ્નેન્સી પર જીજ્ઞા વોરાએ કર્યો ખુલાસો, કહ્યું પ્રેગનેન્ટ..
માર્કેટમાં આવી છે અવનવી ક્યુટ ઈયરિંગ્સ, જોઈને થશે ખાવાનું મન
ધીમા ચાલતા ગેસ બર્નરને મિનિટોમાં કરો સાફ, આ ટિપ્સ અપનાવો
પ્રો કબડ્ડીમાં સૌથી વધારે સુપર 10 કરનાર રેઈડર કોણ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ 28-11-2023
ફોટો જગતના એક યુગનો અંત, ઝવેરીલાલ મહેતાનું નિધન
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી રાજ્ય કંટ્રોલ રૂમમાં બેસી સતત માહિતી મેળવી રહ્યા છે ત્યારે રાજ્યના તમામ મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જઈ આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા જણાવેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેબીનેટ મંત્રી જયેશ રાદદિયા પણ અત્યારે પોરબંદર પહોંચી જીલ્લા કલેક્ટર અને પોલિસ વડા તેમજ અન્ય અધિકારીઓ સાથે મળી બેઠક યોજી હતી અને વાયુ વાવાઝોડા બાબતે સમગ્ર માહિતી મેળવી હતી. હાલ પોરબંદર જીલ્લામાંથી 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.