AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video:પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે 20 હજાર લોકોનું તરત જ કરાયું સ્થળાંતર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી રાજ્ય કંટ્રોલ રૂમમાં બેસી સતત માહિતી મેળવી રહ્યા છે ત્યારે રાજ્યના તમામ મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જઈ આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા જણાવેલ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   […]

Video:પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે 20 હજાર લોકોનું તરત જ કરાયું સ્થળાંતર
| Updated on: Jun 12, 2019 | 11:06 AM
Share

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાયુ વાવાઝોડાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી રાજ્ય કંટ્રોલ રૂમમાં બેસી સતત માહિતી મેળવી રહ્યા છે ત્યારે રાજ્યના તમામ મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં જઈ આ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા જણાવેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેબીનેટ મંત્રી જયેશ રાદદિયા પણ અત્યારે પોરબંદર પહોંચી જીલ્લા કલેક્ટર અને પોલિસ વડા તેમજ અન્ય અધિકારીઓ સાથે મળી બેઠક યોજી હતી અને વાયુ વાવાઝોડા બાબતે સમગ્ર માહિતી મેળવી હતી. હાલ પોરબંદર જીલ્લામાંથી 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">