VIDEO: ‘વાયુ’નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા […]

VIDEO: 'વાયુ'નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 6:00 AM

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા માટે કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ સંયુક્ત રીતે લોકોને સલામત સ્થળોએ ખસેડી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: પોરબંદરમાં વાવાઝોડાને પગલે સ્થળાંતરીત લોકો માટે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ તૈયાર કર્યા ફૂડ પેકેટ

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

તો ગીર સોમનાથ દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આવેલી ભરતીના કારણે દરિયાના આસપાસની દુકાનો પોલીસે કરાવી બંધ કરાવી દીધી છે. સાથે લોકોને પણ દરિયા પાસે ન જવાની સૂચના વારંવાર જાહેર થઈ રહી છે. ભરતીના કારણે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. તો પોરબંદર સહિત દરિયાના કાંઠા વિસ્તારમાં આવેલી હોટલોમાંથી પણ મુસાફરોને પણ પરત જવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">