‘મહા’ વાવાઝોડાથી નુકસાન: નવસારીના આ ગામમાં ભારે પવન ફૂંકાતા 25થી વધુ ઘરને થયું નુકસાન, જુઓ VIDEO
વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર […]
વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે.
આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર
આ કારણે લોકો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. જ્યારે વરસાદને કારણે દરિયાકિનારે સુકવેલી માછલીઓ ભીની થઈ જતા માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મહા વાવાઝોડાની આંશિક અસર જોવા મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો