‘મહા’ વાવાઝોડાથી નુકસાન: નવસારીના આ ગામમાં ભારે પવન ફૂંકાતા 25થી વધુ ઘરને થયું નુકસાન, જુઓ VIDEO

વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે. આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર […]

'મહા' વાવાઝોડાથી નુકસાન: નવસારીના આ ગામમાં ભારે પવન ફૂંકાતા 25થી વધુ ઘરને થયું નુકસાન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 9:23 AM

વાવાઝોડાના કારણે ખેડૂતો તો પરેશાન થયા જ છે. પરંતુ હવે દરિયા કિનારે માછીમારી કરતા લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીના બોરસી માછીવાડ ગામમાં ભારે પવન ફૂંકાતા દરિયાકિનારે આવેલા 25થી વધુ ઘરના છાપરાઓ ઉડી ગયા છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાને પગલે તમામ એજન્સી સહિત NDRFની 15 ટીમ પણ એલર્ટ પર

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ કારણે લોકો સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. જ્યારે વરસાદને કારણે દરિયાકિનારે સુકવેલી માછલીઓ ભીની થઈ જતા માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે મહા વાવાઝોડાની આંશિક અસર જોવા મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">